પીએમ મોદી દેશભરના 20 હજાર સરપંચોને સંમેલનમાં કરશે સંબોધન, જુઓ VIDEO

પીએમ મોદી રિવરફ્રન્ટ પાસે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. દેશભરમાંથી 20 હજાર જેટલા સરપંચો આ સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોના ગામોનાં 20 હજારથી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં તેઓ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવાની સમગ્ર […]

પીએમ મોદી દેશભરના 20 હજાર સરપંચોને સંમેલનમાં કરશે સંબોધન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 02, 2019 | 6:55 AM

પીએમ મોદી રિવરફ્રન્ટ પાસે સરપંચોના સંમેલનને સંબોધન કરશે. દેશભરમાંથી 20 હજાર જેટલા સરપંચો આ સભામાં ઉપસ્થિત રહેશે. ત્યારે તંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના સંમેલનમાં દેશના વિવિધ રાજ્યોના ગામોનાં 20 હજારથી વધુ સરપંચોની ઉપસ્થિતિમાં તેઓ સમગ્ર દેશને ખુલ્લામાં શૌચમુક્ત જાહેર કરશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો અમલ કરવાની સમગ્ર દેશને અપીલ કરશે. સરપંચ સંમેલનમાં ગુજરાતના 10,000 સરપંચ તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના 10000 સરપંચ મળી કુલ 20000 સરપંચ ભાગ લેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">