વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી લડશે ચૂંટણી ? વડોદરાથી કે વારાણસીથી ? થઈ ચુક્યો છે નિર્ણય ! જાણવા માટે CLICK કરો

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે, તે પ્રશ્નના જવાબ પર છે. ગત લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે લોકસભા મત વિસ્તારોમાંથી ચૂંટણી લડી હતી. તેમાં એક બેઠક હતી ઉત્તર પ્રદેશની વારાણસી અને ગુજરાતની વડોદરા. બંને બેઠકો પરથી તેમનો વિજય થયો હતો, પણ તેમણે વડોદરા […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી લડશે ચૂંટણી ? વડોદરાથી કે વારાણસીથી ? થઈ ચુક્યો છે નિર્ણય ! જાણવા માટે CLICK કરો
Follow Us:
| Updated on: Jan 28, 2019 | 9:07 AM

લોકસભા ચૂંટણી 2019ના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે સૌની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાંથી ચૂંટણી લડશે, તે પ્રશ્નના જવાબ પર છે.

ગત લોકસભા ચૂંટણી 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે લોકસભા મત વિસ્તારોમાંથી ચૂંટણી લડી હતી. તેમાં એક બેઠક હતી ઉત્તર પ્રદેશની વારાણસી અને ગુજરાતની વડોદરા. બંને બેઠકો પરથી તેમનો વિજય થયો હતો, પણ તેમણે વડોદરા બેઠક પરથી રાજીનામુ આપ્યુ હતું.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો : આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન હવે ભેગું કરી રહ્યું છે ગોબર, કારણ જાણીને હસવું પણ આવશે અને આશ્ચર્ય પણ થશે !

વારાણસી બેઠક પરથી સાંસદ તરીકે જળવાઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે ક્યાંથી ચૂંટણી લડશે ? સૂત્રોના જણાવ્યા મુજબ આ અંગેનો નિર્ણય થઈ ચુક્યો છે કે મોદી ફરી એક વાર વારાણસીથી જ ચૂંટણી મેદાનમાં ઝંપલાવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે પણ જો બે બેઠક પરથી ચૂંટણી લડે, તો તેમાં વડોદરા કે ગુજરાતની કોઈ બીજી બેઠક હશે કે કેમ ? તે તો નક્કી નથી, પરંતુ મોદીની એક બેઠક ફાઇનલ છે વારાણસી.

મોદી વારાણસીથી ચૂંટણી લડશે, તેની પાછળ અનેક મહત્વના કારણો છે. આનો સીધો મતલબ એ છે કે મોદી વારાણસીમાં સાંસદ તરીકે પોતે કરેલા કાર્યોના નામ પર વોટ માંગશે.

અહીં એક વાત નોંધવા જેવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારથી વારાણસીથી ચૂંટાયા, ત્યારથી અત્યાર સુધી લગભગ 18-19 વખત વારાણસીનો પ્રવાસ કરી ચુક્યા છે.

મોદીએ વારાણસીથી વિજય મેળવ્યા બાદ કાશી (વારાણસી)ને ક્યોટો બનાવવાની વાત કહી હતી. એવામાં જો મોદી ફરીથી અહીંથી જ ચૂંટણી લડશે, તો તેમના માટે પોતાના કામોનો હિસાબ આપવાની તક પણ મળશે.

બીજી બાજુ ગૃહ પ્રધાન રાજનાથ સિંહની બેઠક પણ ફાઇનલ થઈ ગઈ છે. રાજનાથ હાલમાં લખનઊથી સાંસદ છે અને તેઓ પણ લોકસભા ચૂંટણી 2019માં લખનઊથી જ ફરી ઝંપલાવશે.

[yop_poll id=859]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">