પાકિસ્તાન વિઝાની ચિંતામાં કોરાનાનું બહાનું કાઢવા લાગ્યુ, ભારતને બદલે યુએઈમાં ટી-20 વિશ્વકપ યોજવા માંગ કરી

આગામી વર્ષે ભારતમાં ટી-20 વિશ્વકપ યોજાનારો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અત્યારથી પેટમાં જાણે કે તેલ રેડાવા લાગ્યુ છે તો બીજી તરફ પાકિસ્તાનને વિઝા પણ નહીં મળવાનો ડર સતાવી રહ્યો છે. જેને લઈને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પેંતરા બાજીની રમત શરુ કરી દીધી છે. પીસીબીએ કોરોનાનું બહાનુ નિકાળીને વિશ્વકપને ભારતના બદલે યુએઈમાં શિફ્ટ કરવા કહેવા […]

પાકિસ્તાન વિઝાની ચિંતામાં કોરાનાનું બહાનું કાઢવા લાગ્યુ, ભારતને બદલે યુએઈમાં ટી-20 વિશ્વકપ યોજવા માંગ કરી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 01, 2020 | 10:36 PM

આગામી વર્ષે ભારતમાં ટી-20 વિશ્વકપ યોજાનારો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને અત્યારથી પેટમાં જાણે કે તેલ રેડાવા લાગ્યુ છે તો બીજી તરફ પાકિસ્તાનને વિઝા પણ નહીં મળવાનો ડર સતાવી રહ્યો છે. જેને લઈને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પેંતરા બાજીની રમત શરુ કરી દીધી છે. પીસીબીએ કોરોનાનું બહાનુ નિકાળીને વિશ્વકપને ભારતના બદલે યુએઈમાં શિફ્ટ કરવા કહેવા લાગ્યુ છે.

Pakistan visa ni chinta ma corona nu bahanu kadhva lagyu bharat ne badle UAE ma t-20 vishwacup yojva mang kari

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પીસીબીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર વાસિમ ખાને કહ્યું છે કે ટી-20 વિશ્વકપને ભારતમાં યોજવાને લઈને હજુ પણ કેટલીક અનિશ્વિતતા છે. ભારતમાં કોરોનાને લઈને હાલત ખરાબ છે. આવામાં ટુર્નામેન્ટ યુએઈમાં આયોજીત થઈ શકે છે. આગળના વર્ષે એપ્રિલમાં બધુ જ ક્લિયર થઈ જશે. ખાને કહ્યુ હતુ કે, તેઓ હાલમાં વિશ્વકપને લઈને વિઝા મળવા પર રાહ જોઈ રહ્યા છે. અમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ અને બીસીસીઆઈને પણ વિઝાને લઈને પણ લેખિત કન્ફર્મેશનની પણ રાહ જોઈ રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ખાને કહ્યુ હતુ કે, પીસીબી ચીફ એહસાન મનીએ આઈસીસી અને બીસીસીઆઈ બંનેને એક ચિઠ્ઠી પણ લખી છે. જેમાં ભારત અને પાકિસ્તાન બંનેના હાલના સંબંધોને ટાંક્યા છે. અમે તેમનાથી લેખિત જવાબ માંગ્યો છે. આવતા જાન્યુઆરી માસ સુધીમાં વિઝા ક્લીયરન્સ મળી જશે તેવી આશા છે. આઈસીસીની જવાબદારી છે કે બધા દેશ વૈશ્વિક આયોજનમાં ભાગ લઈ શકે. સાથે જ ઉમેર્યુ હતુ કે હાલના સંબંધોની સ્થિતીને જોતા દ્રીપક્ષીય સીરીઝ પણ શક્ય નથી. આશા છે કે ભવિષ્યમાં સ્થિતીમાં સુધારો આવે અને બંને વચ્ચે સીરીઝ શક્ય બને.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">