સુરત: હજીરામાં ONGCના પ્લાન્ટમાં આગની ઘટનામાં એકનું મોત, ઝુંપડામાં રહેતો એક વ્યક્તિ આવ્યો આગની ઝપેટમાં
સુરતમાં વહેલી સવારે ઓએનજીસીના પ્લાન્ટમાં લાગેલી આગની ઘટનામાં એકનું મોત થયું છે. ઓએનજીસીની દિવાલ નજીક આવેલા ઝુંપડામાં રહેતો એક વ્યક્તિ આગની ઝપેટમાં આવી ગયો છે. નોંધનીય છે કે હજીરા નજીક આવેલી કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા […]
સુરતમાં વહેલી સવારે ઓએનજીસીના પ્લાન્ટમાં લાગેલી આગની ઘટનામાં એકનું મોત થયું છે. ઓએનજીસીની દિવાલ નજીક આવેલા ઝુંપડામાં રહેતો એક વ્યક્તિ આગની ઝપેટમાં આવી ગયો છે. નોંધનીય છે કે હજીરા નજીક આવેલી કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો