ગુજરાતમાં કેટલા કોરોના વાઈરસના પોઝિટીવ કેસ? જાણો આરોગ્ય સચિવનો જવાબ
દેશભરમાં હાલ કોરોના વાયરસનો ફફડાટ ફેલાયો છે. કોરોનાને કારણે ભારતમાં 2 વ્યક્તિઓનાં મોત પણ થયા છે. ત આ મામલે સરકાર વધારે ને વધારે સાવચેતીનાં પગલાં લઈ રહી છે. તેવામાં ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે કોરોના વાયરસને લઈ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી એક પણ […]
દેશભરમાં હાલ કોરોના વાયરસનો ફફડાટ ફેલાયો છે. કોરોનાને કારણે ભારતમાં 2 વ્યક્તિઓનાં મોત પણ થયા છે. ત આ મામલે સરકાર વધારે ને વધારે સાવચેતીનાં પગલાં લઈ રહી છે. તેવામાં ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે કોરોના વાયરસને લઈ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે ગુજરાતમાં અત્યાર સુધી એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી.
આ પણ વાંચો : IPL: KXIPના માલિકનું મોટું નિવેદન, IPL માટે કોઈનું જીવન દાવ પર ન લગાવી શકાય
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
77 સેમ્પલમાંથી 72ના નેગેટિવ તો 5 લોકોનાં રિપોર્ટ આવવાના હજુ બાકી છે. તો જયંતિ રવિએ જણાવ્યું કે, કોરોના વાયરસને લઈ સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કોઈ કેસમાં દર્દી મનાઈ કરે તો પણ કાયદાકીય રીતે તેને હોસ્પિટલમાં રહેવાની ફરજ પાડવામાં આવશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]