ઈલાજ નહીં સીધું જ મોત! આ દેશમાં કોરોના વાઈરસના દર્દીને ગોળી મારવાનો આદેશ
ચીનથી આવેલાં કોરોના વાઈરસને લઈને દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. દુનિયાભરની મેડિકલ સંસ્થાઓ આ વાઈરસની સારવાર કેવી રીતે કરી શકાય તે બાબતે સંશોધન કરી રહી છે. જો કે કોરોનાનો કેસ નોર્થ કોરિયામાં નોંધાયો છે અને તેને લઈને એક આદેશ ત્યાંના તાનાશાહે જારી કરી દીધો. આ આદેશની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. Facebook પર તમામ મહત્વના […]
ચીનથી આવેલાં કોરોના વાઈરસને લઈને દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. દુનિયાભરની મેડિકલ સંસ્થાઓ આ વાઈરસની સારવાર કેવી રીતે કરી શકાય તે બાબતે સંશોધન કરી રહી છે. જો કે કોરોનાનો કેસ નોર્થ કોરિયામાં નોંધાયો છે અને તેને લઈને એક આદેશ ત્યાંના તાનાશાહે જારી કરી દીધો. આ આદેશની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.
કોરોના વાઈરસના લીધે અત્યારસુધીમાં 2780 લોકોનો જીવ ગયા છે અને તેના લઈને વિશ્વ આરોગ્ય સંગઠને પણ ચિંતા દાખવી છે. વિશ્વમાં આ બિમારીને હાહાકાર છે અને તે ચેપી હોવાથી તેના સંપર્કમાં આવેલાં લોકો પણ તેનો શિકાર બની જાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કિમ જોંગે શું આપ્યો આદેશ?
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગએ એ વ્યક્તિ સાથે મુલાકાત કરી હતી જે કોરોના વાઈરસની ચપેટમાં આવ્યો છે. બાદમાં તેને ગોળી મારવાનો આદેશ આપી દેવાયો છે. ઈન્ટરનેશનલ બિઝનેસ ટાઈમ્સ અહેવાલ દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઈ છે. જો કે આદેશની દુનિયામાં આલોચના પણ થઈ રહી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]