Vaccination Card in Nepal: યુરોપની જેમ નેપાળમાં પણ ‘વેક્સિનેશન કાર્ડ’ થઇ શકે છે ફરજિયાત, શું થશે ફાયદો અને હવે કયા દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે?

નેપાળની COVID-19 ટાસ્ક ફોર્સે જાહેર સ્થળોએ રસીકરણ કાર્ડ ફરજિયાત બનાવવાની ભલામણ કરી છે. આ સાથે સરકારને કડક નિયંત્રણો લાગુ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Vaccination Card in Nepal: યુરોપની જેમ નેપાળમાં પણ 'વેક્સિનેશન કાર્ડ' થઇ શકે છે ફરજિયાત, શું થશે ફાયદો અને હવે કયા દેશો તેનો ઉપયોગ કરી રહ્યા છે?
File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 9:52 AM

નેપાળની (Nepal) કોરોના ટાસ્ક ફોર્સે કોરોના વાઈરસના સંક્ર્મણને દૂર કરવા માટે રવિવારે મેળાવડા પર પ્રતિબંધ, શાળાઓ બંધ કરવા અને જાહેર સ્થળોએ રસીકરણ કાર્ડ ફરજિયાત બનાવવા જેવી ભલામણો કરી છે. રસીકરણ કાર્ડને વેક્સીન પાસપોર્ટ (Covid Passport) અથવા કોવિડ પાસ પણ કહેવામાં આવે છે.

જે એ વાતનો પુરાવો છે કે સંબંધિત વ્યક્તિએ તેનું રસીકરણ કરાવ્યું છે. હાલમાં તેનો ઉપયોગ બ્રિટન, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઈઝરાયેલ, ઓસ્ટ્રેલિયા, યુએસ અને ચીનમાં થઈ રહ્યો છે. જો કે અન્ય દેશોમાં પણ પુરાવા તરીકે કોવિડ સર્ટિફિકેટ (Covid Certificate) આપવામાં આવી રહ્યા છે. પરંતુ મોટાભાગના જાહેર સ્થળોએ તેને બતાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું નથી.

જો વેક્સિનેશન પાસ લાગુ કરવામાં આવશે તો લોકોને તે બતાવીને જાહેર સ્થળોએ પ્રવેશવાની છૂટ આપવામાં આવશે. આ સંક્ર્મણને ફેલાતા અટકાવી શકે છે. નેપાળના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, રવિવારે નેપાળમાં કોવિડના 1,167 નવા કેસ નોંધાયા હતા અને 224 લોકો સાજા થયા હતા.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જ્યારે બે દર્દીઓના મોત થયા હતા. નેપાળમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 9,30,004 થઈ ગયા છે. દેશમાં હાલમાં 6,848 દર્દીઓની સારવાર ચાલી રહી છે. નેપાળમાં આ મહામારીને કારણે અત્યાર સુધીમાં 11,604 દર્દીઓના મોત થયા છે.

ઓમિક્રોન વેરિઅન્ટના 27 કેસ મળી આવ્યા

આરોગ્ય મંત્રાલયે ઓમિક્રોન વેરિઅન્ટના 27 કેસની પુષ્ટિ કરી છે. દેશમાં મહામારીની પરિસ્થિતિનો સામનો કરવા માટે રચાયેલ સરકારી સંસ્થા, COVID ક્રાઈસિસ મેનેજમેન્ટ કોઓર્ડિનેશન સેન્ટર (CCMCC) એ રવિવારે 25 થી વધુ લોકોના મેળાવડા પર પ્રતિબંધ સહિત અનેક ભલામણો કરી હતી.

સીસીએમસીસીએ સરકારને 29 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ કરવાની ભલામણ પણ કરી છે. કાઠમંડુમાં રવિવારે 12થી 17 વર્ષની વયજૂથના બાળકો માટે રસીકરણ ઝુંબેશ શરૂ થતાં તેણે વિદ્યાર્થીઓને રસી લેવા વિનંતી કરી હતી.

કાર્ડ બતાવવાની ક્યાં જરૂર પડશે?

તેણે ગૃહ મંત્રાલયને 17 જાન્યુઆરીથી જાહેર સેવાઓનો લાભ લેવા લોકો માટે રસીકરણ કાર્ડ ફરજિયાત બનાવવા જણાવ્યું હતું. ભલામણોમાં કહેવામાં આવ્યું છે કે “લોકોએ જાહેર સ્થળો જેમ કે ઓફિસો, હોટલ, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, સ્ટેડિયમ, એરપોર્ટ અને પાર્કમાં પ્રવેશવા માટે તેમનું રસીકરણ કાર્ડ રજૂ કરવું પડશે.”

ટાસ્ક ફોર્સે રાજકીય પક્ષોને મોટા મેળાવડાઓનું આયોજન કરવાથી દૂર રહેવા વિનંતી કરી છે. ટાસ્ક ફોર્સની તમામ ભલામણો સંબંધિત મંત્રાલયોની મંજૂરી પછી જ લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો : Kazakhstan Violence: હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 164 લોકોના મોત, 5,800 લોકોની અટકાયત

આ પણ વાંચો : જાણીતા અમેરિકન કોમેડિયનનું શંકાસ્પદ સંજોગોમાં થયું મોત, હોટલના રૂમમાંથી મળી લાશ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">