નવસારીમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ગરનાળામાં પાણી ભરાતા અવરજવર બંધ

નવસારી શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અવરિત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વિજલપોરના મારુતિ નગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આ તરફ ગણદેવી શહેરની વેનગણિયા નદીનું ગરનાળુ બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ થયું છે. જેને લઈ બિલીમોરા […]

નવસારીમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ગરનાળામાં પાણી ભરાતા અવરજવર બંધ
Follow Us:
| Updated on: Sep 10, 2019 | 7:14 AM

નવસારી શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અવરિત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વિજલપોરના મારુતિ નગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આ તરફ ગણદેવી શહેરની વેનગણિયા નદીનું ગરનાળુ બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ થયું છે. જેને લઈ બિલીમોરા ગણદેવીનો વૈકલ્પિક માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

આ પણ વાંચો: VIDEO: ભરૂચમાં નર્મદા નદીમાં પૂર, ભયજનક જળસપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">