મહેસાણા APMCના લાયસન્સ ધારકોને રોકડ ઉપાડ પર નહીં લાગે 2 ટકા TDS,વેપારીઓમાં આનંદની લાગણી

મહેસાણા APMCના લાયસન્સ ધારકોને રોકડ ઉપાડ પર નહીં લાગે 2 ટકા TDS, લાયસન્સ ધારકોને હવે એક કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ પર નહીં લાગે TDS, TDS ક્લોઝમાં નોટિફિકેશનને બહાલ રખાઇ કે જે મુજબ APMCના લાયસન્સ ધારકો વેપારીઓ માટે રોકડ ઉપાડ પર લગાવાયો હતો 2 ટકા TDS તે હવે નહી લાગે.APMC ચેરમેન અને ધારાસભ્ય આશા પટેલની […]

મહેસાણા APMCના લાયસન્સ ધારકોને રોકડ ઉપાડ પર નહીં લાગે 2 ટકા TDS,વેપારીઓમાં આનંદની લાગણી
http://tv9gujarati.in/mahesana-apmc-na…r-nahi-laage-tds/
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 7:08 AM

મહેસાણા APMCના લાયસન્સ ધારકોને રોકડ ઉપાડ પર નહીં લાગે 2 ટકા TDS, લાયસન્સ ધારકોને હવે એક કરોડ રૂપિયાથી વધુની રોકડ ઉપાડ પર નહીં લાગે TDS, TDS ક્લોઝમાં નોટિફિકેશનને બહાલ રખાઇ કે જે મુજબ APMCના લાયસન્સ ધારકો વેપારીઓ માટે રોકડ ઉપાડ પર લગાવાયો હતો 2 ટકા TDS તે હવે નહી લાગે.APMC ચેરમેન અને ધારાસભ્ય આશા પટેલની રજૂઆત સફળ રહી હતી અને ઉંઝા વેપારી મંડળે પણ આ મુદ્દે પત્ર લખ્યો હતો અને કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણને ઇ-મેઇલ દ્વારા રજૂઆત કરી હતી તો CBDT ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હતી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને સુખદ ઉકેલ આવ્યો હતો અને વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">