Lalita Jayanti 2021 : આજે છે લલિતા જયંતી, કયા મુહૂર્તમાં કરશો માઁની પૂજા

આજે લલિતા જયંતિ છે. દર વર્ષે આ જયંતિ માહ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથી ઉજવવામાં આવે છે. આ દિવસ માતા લલિતાને સમર્પિત છે.

Lalita Jayanti 2021 : આજે છે લલિતા જયંતી, કયા મુહૂર્તમાં કરશો માઁની પૂજા
Lalita Jayanti
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 27, 2021 | 9:49 AM

Lalita Jayanti 2021 : આજે લલિતા જયંતિ છે. દર વર્ષે આ જયંતિ માહ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથી ઉજવવામાં આવે છે. આ દિવસ માતા લલિતાને સમર્પિત છે. આ દિવસે માતા લલિતાની પૂરા વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, માતા લલિતાને દસ મહાવિદ્યાઓમાં ત્રીજી મહા વિધ્યા માનવામાં આવે છે. જો આ દિવસે માઁની પૂજા અર્ચના પૂરા વિધિ-વિધાનથી કરવામાં આવે તો ભક્તના તમામ દુખ દર્દ દૂર થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. માતાની ઉપાસના વ્યક્તિને જન્મ-મરણના ચક્રમાંથી પણ મુક્ત કરે છે. વળી, વ્યક્તિની ઇચ્છા પણ પૂર્ણ થાય છે. ચાલો આપણે જાણીએ શુભ સમય અને લલિતા જયંતિ પર પૂજાનું મહત્વ.

lalita Jayanti

lalita Jayanti

શુભ સમય : 27 ફેબ્રુઆરી, શનિવાર, મહા મહિનાની શુક્લ પક્ષ પૂર્ણિમાની તિથીએ પૂજા શુભ સમય – 12 વાગ્યે 11 મિનિટ 10 સેકન્ડથી 12 57 મિનિટ 11 સેકંડ

લલિતા જયંતિનું મહત્વ: લલિતા જયંતિ મહા મહિનાની પૂર્ણિમાની તિથીએ ઉજવવામાં આવે છે. આ દિવસે દેવી લલિતાની પૂજા કરવાથી વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. માતાની પૂજા સાથે, વ્યક્તિને જન્મ અને મૃત્યુના ચક્રમાંથી પણ આઝાદી મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે માતાની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની સિધ્ધિઓ પ્રાપ્ત કરે છે. માતા લલિતાને રાજેશ્વરી, ષોડશી, ત્રિપુરા સુંદરી વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

નોંધ : આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની અમે બાંયધરી આપતા નથી. આ માહિતિ વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોથી એકત્રિત કરીને અહી મૂકવામાં આવી છે.

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">