કાવતરાના ભાગરૂપે જમીન વિહોણા બનવાના આક્ષેપ સાથે ખેડૂતે જાહેર રસ્તા ઉપર ન્યાયની ભીખ માંગી

સમગ્ર દેશમાં કૃષિ બિલને લઈ ઠેર ઠેર થઈ રહેલા પ્રચંડ વિરોધ વચ્ચે ભરૂચમાં કાવતરાના કારણે જમીનવિહોણા બનવાના આક્ષેપ સાથે ખેડૂતે મુખ્ય રસ્તા ઉપર બેસી ન્યાયની ભીખ માંગી તંત્રનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળવાના આરોપ સાથે આ પગલું ભર્યું હતું. જેણે વકીલની ફી […]

કાવતરાના ભાગરૂપે જમીન વિહોણા બનવાના આક્ષેપ સાથે ખેડૂતે જાહેર રસ્તા ઉપર ન્યાયની ભીખ માંગી
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 02, 2020 | 5:24 PM

સમગ્ર દેશમાં કૃષિ બિલને લઈ ઠેર ઠેર થઈ રહેલા પ્રચંડ વિરોધ વચ્ચે ભરૂચમાં કાવતરાના કારણે જમીનવિહોણા બનવાના આક્ષેપ સાથે ખેડૂતે મુખ્ય રસ્તા ઉપર બેસી ન્યાયની ભીખ માંગી તંત્રનું ધ્યાન ખેંચવા પ્રયાસ કર્યો હતો. ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળવાના આરોપ સાથે આ પગલું ભર્યું હતું. જેણે વકીલની ફી માટે લોકો પાસેથી ભીખ પણ લીધી હતી. સુરતના વલથાન અને કઠોદરા ખાતે અંદાજે 11 વીઘા જમીન બોગસ દસ્તાવેજોથી વેચી મારવામાં આવી હોવાનો ખેડૂત આક્ષેપ કરી રહ્યા છે. જમીન પાછી મેળવવા ખેડૂત ચંદુભાઈ રોજાહરાએ તંત્રમાં ફરિયાદોનો દોર ચલાવ્યો હતો.

Kavatra na bhagrupe jamin vihona banvana aakshep sathe khedut e jaher rasta uper nyay ni bhikh mangi

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પંચાયતથી લઈ વડાપ્રધાન સુધી ફરિયાદો કરવા છતાં ન્યાય ન મળતા ખેડૂત હતાશ થયો છે. ચંદુભાઈએ આજરોજ ભરૂચના સ્ટેશન ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરના પૂતળા પાસે જાહેર રસ્તા ઉપર બેસી ન્યાયની ભીખ માંગતા લોકોમાં કુતૂહલ ઉભું થયું હતું. સરકારનું ધ્યાન ખેંચવાના પ્રયાસ સામે પોલીસે જાહેરમાં ન્યાયની ભીખ માંગી વિરોધ નોંધાવનાર ખેડૂત ચંદુભાઈ રોજહરાની અટકાયત કરી હતી. ખેડૂત ચંદુભાઈ રોજાહરાએ જણાવ્યું હતું કે બે ત્રણ વર્ષથી લડાઈ લાડુ છું, મેં રાષ્ટ્રપતિથી તમામને વિનંતી કરી છતાંય મારી FIR કોઈ દાખલ કરતુ નથી. મારુ કોઈ સાંભળતુ નથી. ન્યાય નહીં મળે તો આત્મહત્યા માટે પરવાનગી માંગીશ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">