કોરોના સર્તકમાં પોલીસ કર્મચારીનું અવસાન થશે તો પરિવારને 25 લાખની સહાય મળશે: CM રૂપાણી
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે કે કોરોનાના સર્તકમાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારીનું અવસાન થાય તો રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. તે સિવાય મુખ્યપ્રધાને કહ્યું કે કોરોના વાયરસ અને પોઝિટીવ કેસોનો ગ્રાફ વધે તો માત્ર 4 મહાનગરોમાં નહીં, દરેક જિલ્લામાં 100 બેડ અને વેન્ટીલેશનની સુવિધાવાળી […]
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે કે કોરોનાના સર્તકમાં ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મચારીનું અવસાન થાય તો રાજ્ય સરકાર તરફથી તેમના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. તે સિવાય મુખ્યપ્રધાને કહ્યું કે કોરોના વાયરસ અને પોઝિટીવ કેસોનો ગ્રાફ વધે તો માત્ર 4 મહાનગરોમાં નહીં, દરેક જિલ્લામાં 100 બેડ અને વેન્ટીલેશનની સુવિધાવાળી હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: અમદાવાદ: સિવિલમાં ડૉકટરો પોતાના જીવના જોખમે કોરોનાના દર્દીની કરી રહ્યા સારવાર, હજુ સુધી નથી મળી કીટ