દિલ્હીમાં હિંસા કરવા માટે ઉત્તરપ્રદેશથી 300 લોકો આવ્યા હતા: ગૃહપ્રધાન અમિત શાહ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દિલ્હી હિંસાથી જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે સૌથી પહેલા આ હિંસા દરમિયાન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું અને તેમના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરૂ છું. HM Amit Shah in Lok Sabha on Delhi violence: I would like to place […]

દિલ્હીમાં હિંસા કરવા માટે ઉત્તરપ્રદેશથી 300 લોકો આવ્યા હતા: ગૃહપ્રધાન અમિત શાહ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 05, 2020 | 12:56 PM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં દિલ્હી હિંસાથી જોડાયેલા ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમિત શાહે કહ્યું કે સૌથી પહેલા આ હિંસા દરમિયાન જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરૂ છું અને તેમના પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરૂ છું.

ગૃહપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક દિવસમાં જે પ્રકારે દેશ અને દુનિયામાં આ હિંસાને પ્રસ્તુત કરવામાં આવી રહી છે અને આજે પણ ગૃહમાં જે પ્રકારે રાખવાનો પ્રયત્ન થયો છે. હું મોટા સંયમની સાથે તેને સ્પષ્ટ કરવા ઈચ્છુ છુ પણ જ્યારે હિંસાની વાત હોય અને પોલીસ મેદાનમાં ઝઝુમી રહી હોય અને તેને તપાસ કરી આગળ પણ તેના તથ્યોને કોર્ટની સામે રાખવાના છે તો તે સમયે આપણે વાસ્તવિકતાને સમજવી જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે 27 તારીખથી અત્યાર સુધી 700થી વધારે FIR દાખલ કરવામાં આવી છે. દિલ્હીમાં હિંસા ફેલાવવા માટે 300થી વધારે લોકો ઉત્તરપ્રદેશથી આવ્યા હતા. આ એક મોટું કાવતરૂં હતું. શાહે કહ્યું કે દિલ્હી પોલીસના માથે સૌથી મોટી જવાબદારી હિંસા રોકવાની હતી. 24 ફેબ્રુઆરી 2020એ 2 વાગ્યાની આસપાસ પ્રથમ સુચના પ્રાપ્ત થઈ હતી અને અંતિમ સુચના 25 ફેબ્રુઆરીએ રાત્રે 11 વાગ્યે પ્રાપ્ત થઈ. દિલ્હી પોલીસે 36 કલાકમાં હિંસાને સમાપ્ત કરવાનું કામ કર્યુ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગૃહપ્રધાને વધુમાં કહ્યું કે હું બીજા દિવસે ત્યાં ગયો, જ્યાં સુધી કોઈ ઘટના થઈ નહતી. હું સાંજે 6.30 વાગ્યે ત્યાં ગયો અને આગળના દિવસે શ્રીમાન ટ્રમ્પના જેટલા પણ કાર્યક્રમ હતા, તે કોઈ પણ કાર્યક્રમમાં હું ગયો નહીં. તમે મારી પર સવાલ ઉઠાવી શકો છો અને તમારો એ અધિકાર છે પણ તથ્યોની સાથે તોડફોડ કરવાનો કોઈને પણ અધિકાર નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
g clip-path="url(#clip0_868_265)">