Gujarat Monsoon 2022: રાજ્ય માટે વરસાદને લઈને રાહતના સમાચાર, તમામ જિલ્લાઓને રેડ એલર્ટ પરથી હટાવાયા

તમામ સમાચારો વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓને રેડ એલર્ટ (Red alert) પરથી હટાવાયા છે. રાજ્યમાં માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યુ છે.

Gujarat Monsoon 2022: રાજ્ય માટે વરસાદને લઈને રાહતના સમાચાર, તમામ જિલ્લાઓને રેડ એલર્ટ પરથી હટાવાયા
ગુજરાતના માત્ર ચાર જ જિલ્લામાં યલો એલર્ટ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 9:21 AM

રાજ્યમાં વરસાદ (Rain) બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. વલસાડ, નવસારી, છોટાઉદેપુર, તાપી સહિતના વિસ્તારોમાં રસ્તાનું ધોવાણ થયું છે. ડુંગરાળ વિસ્તારમાં રસ્તા ધોવાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ તમામ સમાચારો વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના તમામ જિલ્લાઓને રેડ એલર્ટ (Red alert) પરથી હટાવાયા છે. રાજ્યમાં માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ (Yellow Alert) આપવામાં આવ્યુ છે. જેના પગલે વહીવટી તંત્રએ પણ રાહત અનુભવી છે. જો કે હજુ પણ ઘણા સ્થળોએ પાણી ભરાયેલા છે. લોકો હજુ પણ ઘણા સ્થળે ફસાયેલા છે. જેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ પર

જો કે હવે રાજ્યમાં વરસાદથી રાહત મળશે. ગુજરાતમાં માત્ર ચાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને પોરબંદરમાં યલો એલર્ટ છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજ્યમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પર એક પણ જિલ્લો ન હોવાથી બચાવ કામગીરીમાં પણ તંત્રને રાહત મળશે.

વરસાદે સર્જી તારાજી

મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદના પગલે વલસાડમાં અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. આ તરફ નવસારીમાં ઠેર ઠેર ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. જેથી સફાઈ કામગીરી પૂરજોશમાં છે. નવસારીમાં એક પૂલ પણ તૂટ્યો છે. તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદના કારણે પૂલ પર પાણી ફરી વળ્યું હતું. તો વડોદરામાં સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે ગીર સોમનાથના કોડિનારનું અરણેજ ગામ પણ પાણીમાં ડૂબ્યું હતું. અનેક ઘરોમાં પાણી ભરાયા હતા. તો સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં

ગુજરાતમાં પડેલા ભારે વરસાદ અને સંભવિત આગાહીને લઈ સુરતમાં NDRFની વધુ પાંચ ટીમ આવી પહોંચી હતી. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદની સ્થિતિમાં રાહત- બચાવની કામગીરી માટે ભૂવનેશ્વરથી વિશેષ ગ્લોબ માસ્ટર પ્લેનમાં 5 ટીમ પહોંચી હતી. આ ટીમ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રાહત અને બચાવની કામગીરીમાં વિશેષ સહયોગ આપશે. હાલ તમામ ટીમને સુરતમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">