મહારાષ્ટ્રના ગઠબંધનમાં થયો આ નવો વિવાદ, જાણો કોંગ્રેસને શું પડ્યો વાંધો?
મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારમાં વિવાદ સામે આવી રહ્યાં છે. સુત્રોની માનીએ તો જે મંત્રીપદ કોંગ્રેસને આપવામાં આવ્યા છે તેનાથી કોંગ્રેસના નેતાઓ સંતુષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે 6 મંત્રીપદ આપવામાં આવ્યા છે જેમાંથી 2 ખાતાઓ કોંગ્રેસને પણ આપવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View […]
મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકારમાં વિવાદ સામે આવી રહ્યાં છે. સુત્રોની માનીએ તો જે મંત્રીપદ કોંગ્રેસને આપવામાં આવ્યા છે તેનાથી કોંગ્રેસના નેતાઓ સંતુષ્ટ નથી. ઉલ્લેખનીય છે કે 6 મંત્રીપદ આપવામાં આવ્યા છે જેમાંથી 2 ખાતાઓ કોંગ્રેસને પણ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બબાલનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો
કોંગ્રેસના એક નેતા આ અંગે નારાજગી જાહેર કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસને જે ખાતાઓ સોંપવામાં આવ્યા છે તેનો જનતાની સાથે સીધો કોઈ જ સંબંધ નથી. આ બાબતે ફરીથી ગઠબંધનમાં ચર્ચા થઈ શકે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો