ગાંધીનગરમાં મોતનો મલાજો ના જળવાયો, એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર દર્દીઓના મૃતદેહ ખડક્યા

કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાની વાતને સાચી ઠેરવતી તસ્વીર ગાંધીનગરથી સામે આવી છે. ગાંધીનગરમાં માનવતા નેવે મુકાઈ છે. સેકટર 30ના સ્મશાનગૃહથી આવેલ તસ્વીરમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહ એકની ઉપર એક ખડકી દેવાયા હતા. ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હોવાનુ આ તસ્વીર પરથી સામે આવી રહ્યું છે. કોરોનાના સ્થિતિ લધુ કથળી […]

ગાંધીનગરમાં મોતનો મલાજો ના જળવાયો, એક જ એમ્બ્યુલન્સમાં કોરોનાથી મૃત્યુ પામેલા ચાર દર્દીઓના મૃતદેહ ખડક્યા
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Jan 19, 2021 | 7:55 AM

કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા હોવાની વાતને સાચી ઠેરવતી તસ્વીર ગાંધીનગરથી સામે આવી છે. ગાંધીનગરમાં માનવતા નેવે મુકાઈ છે. સેકટર 30ના સ્મશાનગૃહથી આવેલ તસ્વીરમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના મૃતદેહ એકની ઉપર એક ખડકી દેવાયા હતા.

ગાંધીનગરમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો હોવાનુ આ તસ્વીર પરથી સામે આવી રહ્યું છે. કોરોનાના સ્થિતિ લધુ કથળી હોવાનું સાબિત કરી રહ્યું છે. તેની સાથેસાથે મોતનો મલાજો પણ જળવાતો નથી. એક સ્ત્રી અને ત્રણ પુરુષ દર્દીના મૃતદેહ એક જ એમ્બ્યુલન્સમાં ખડકીને લવાયો છે. ગાંધીનગર સેકટર 30ના સ્મશાનગૃહમાં છેલ્લા સાત દિવસમાં, 103 મૃતદેહને અંતિમ સંસ્કાર કરાયા છે.

એક જ એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહ કેમ લવાયા તે સૌથી મોટો સવાલ છે. શુ ગુજરાતના પાટનગરમા મહાનગરપાલિકા પાસે પુરતી શબવાહીની કે એમ્બ્યુલન્સ નથી ? સરકાર પાસેથી આવેલ કરોડોની ગ્રાન્ટનો કયા વપરાશ થયો ? કેમ વધારાની એમ્બ્યુલન્સ કે શબવાહિની ઉપલબ્ધ નથી કરાવાતી ?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">