દાહોદથી સુરત આવતી-જતી એસટી બસ તથા ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ,સંક્રમણ અટકાવવા માટે એસટી વિભાગે પગલા ભરવાની શરૂઆત કરી
સુરતમાં વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે દાહોદથી સુરત આવતી-જતી એસટી બસ તથા ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસો વધતા એસટી નિગમે નિર્ણય લીધો છે. સંક્રમણ અટકાવવા માટે એસટી વિભાગે પગલા ભરવાની શરૂઆત કરી છે. જણાવવું રહ્યું કે અગાઉ પણ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એસટી બસો બંધ કરાઇ […]
સુરતમાં વધી રહેલા કોરોનાનાં કેસ વચ્ચે દાહોદથી સુરત આવતી-જતી એસટી બસ તથા ખાનગી બસો વધુ 7 દિવસ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના કેસો વધતા એસટી નિગમે નિર્ણય લીધો છે. સંક્રમણ અટકાવવા માટે એસટી વિભાગે પગલા ભરવાની શરૂઆત કરી છે. જણાવવું રહ્યું કે અગાઉ પણ 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એસટી બસો બંધ કરાઇ હતી અને ફરી એકવાર હવે 7 દિવસ માટે બસો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.