મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાનો નિર્ણય, અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ નિર્ણય લેતા અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જેમાં બીગ બજાર, ડી-માર્ટ, ઓશિયા અને રિલાયન્સ મોલનો સમાવેશ થાય છે. જ્યાં સુધી કોઈ નવો આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે. મોલ પર જામતી લોકોની ભીડ ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો […]
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ નિર્ણય લેતા અમદાવાદના 36 જેટલા મોલ પર વેચાણ સ્થગિત કરી દેવામાં આવ્યું છે. જેમાં બીગ બજાર, ડી-માર્ટ, ઓશિયા અને રિલાયન્સ મોલનો સમાવેશ થાય છે. જ્યાં સુધી કોઈ નવો આદેશ આપવામાં ના આવે ત્યાં સુધી વેચાણ સ્થગિત કરવામાં આવ્યું છે. મોલ પર જામતી લોકોની ભીડ ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોનાના સંકટ સામે લડવા માટે ઉદ્યોગપતિ રતન ટાટાએ 500 કરોડ રૂપિયાની મદદની કરી જાહેરાત