પુલવામા આતંકી હુમલામાં જવાનોની શહાદત સામે આક્રોશ અને ગૌરવપૂર્ણ માતમના માહોલ વચ્ચે આ જવાનના પરિવારને મળી ખુશખબર !

14 ફેબ્રુઆરીએ જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આજે પણ ચોતરફ આક્રોશ અને ગૌરવપૂર્ણ શોકનો માહોલ છે, પરંતુ આ માહોલ વચ્ચે એક ખુશીના સમાચાર આવ્યા છે. TV9 Gujarati ત્યાં એક જવાન એવો પણ હતો જેને તેમના સાથી જવાનો નસીબદાર માની રહ્યાં હતા અને તે કહી રહ્યાં હતા કે તેને ભગવાને […]

પુલવામા આતંકી હુમલામાં જવાનોની શહાદત સામે આક્રોશ અને ગૌરવપૂર્ણ માતમના માહોલ વચ્ચે આ જવાનના પરિવારને મળી ખુશખબર !
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 22, 2019 | 8:26 AM

14 ફેબ્રુઆરીએ જમ્મૂ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આજે પણ ચોતરફ આક્રોશ અને ગૌરવપૂર્ણ શોકનો માહોલ છે, પરંતુ આ માહોલ વચ્ચે એક ખુશીના સમાચાર આવ્યા છે.

ત્યાં એક જવાન એવો પણ હતો જેને તેમના સાથી જવાનો નસીબદાર માની રહ્યાં હતા અને તે કહી રહ્યાં હતા કે તેને ભગવાને બીજી જીંદગી આપી છે. કોન્સટેબલ સુરિંદર યાદવ પણ તે બસમાં તેમના મિત્રો જોડે હતા પણ નસીબે આ જવાનનો સાથ આપ્યો અને થયેલ હુમલામાં જવાન બચી ગયો. CRPFની બસમાં 45 બી બટાલિયનના 5 જવાનોમાં સુરિંદર જ બચી શકયા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

ઉતર પ્રદેશના દેવરિયા જીલ્લાનો રહેવાસી સુરિંદર યાદવનું નામ પણ તે બસમાં સવાર જવાનોની યાદીમાં સામેલ હતું. જે કારણે લોકોએ તેમને શહીદ માની લીધા હતા પણ તેમને કાજીગુંડમાં બસ બદલી હતી અને આ આતંકી હુમલાથી બચી ગયા હતા. આ હુમલા વિશે જાણકારી આપતા સુરિંદર રડી પડયા હતા. તેમને જણાવ્યું હતું કે જે બસને નિશાન બનાવવામાં આવી હતી તે તેની પાછળની ત્રીજી બસમાં તેમના મિત્રો સાથે હતા. અચાનક હુમલો થવાનો અવાજ સંભળાયો એક આગનો મોટો ભડકો થયો અને તે બસના ટુકડા દુર દુર સુધી પડયા હતા.

[yop_poll id=1687]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">