કોરોના વાયરસ: ગુજરાતમાં વધુ 46 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંક દિવસેને દિવસે વધતો જાય છે. રાજ્યમાં આજે નવા 46 કેસ નોંધાયા છે અને કુલ આંકડો 308 પર પહોંચ્યો છે. જેની માહિતી આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા હજુ પણ વધશે તેવું અગ્રસચિવ […]

કોરોના વાયરસ: ગુજરાતમાં વધુ 46 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:55 AM

ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંક દિવસેને દિવસે વધતો જાય છે. રાજ્યમાં આજે નવા 46 કેસ નોંધાયા છે અને કુલ આંકડો 308 પર પહોંચ્યો છે. જેની માહિતી આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા હજુ પણ વધશે તેવું અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રાજકોટમાં કોરોના વાયરસના વધુ 5 કેસ પોઝિટીવ આવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">