કોરોના વાયરસ: ગુજરાતમાં વધુ 46 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંક દિવસેને દિવસે વધતો જાય છે. રાજ્યમાં આજે નવા 46 કેસ નોંધાયા છે અને કુલ આંકડો 308 પર પહોંચ્યો છે. જેની માહિતી આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા હજુ પણ વધશે તેવું અગ્રસચિવ […]
ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંક દિવસેને દિવસે વધતો જાય છે. રાજ્યમાં આજે નવા 46 કેસ નોંધાયા છે અને કુલ આંકડો 308 પર પહોંચ્યો છે. જેની માહિતી આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપી છે. ત્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 1-1 દર્દીનું કોરોનાના કારણે મોત થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા હજુ પણ વધશે તેવું અગ્રસચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: રાજકોટમાં કોરોના વાયરસના વધુ 5 કેસ પોઝિટીવ આવ્યા