અમદાવાદ: ભક્તો માટે ખુલશે કેમ્પ હનુમાન મંદિર, ચેરિટી કમિશનરે તાત્કાલિક મંદિર ખોલવા કર્યો હુકમ

અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર તાત્કાલિક ધોરણે ખોલવા ચેરિટી કમિશનરે હુકમ કર્યો છે. છેલ્લા 7 મહિનાથી શાહિબાગ સ્થિત કેમ્પનું હનુમાન મંદિર બંધ છે. ચેરિટી કમિશનરે કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી મંદિર ખોલવાની માગ ચલાવી છે. મંદિરના ટ્રસ્ટીઓ અને સેનાના અધિકારીઓની સંમતિથી મંદિર કઈ શરતોને આધારે ખોલવામાં આવે તે અંગે તાત્કાલિક નિર્ણય લેવાની માગ ચેરિટી કમિશનરે કરી છે. […]

અમદાવાદ: ભક્તો માટે ખુલશે કેમ્પ હનુમાન મંદિર, ચેરિટી કમિશનરે તાત્કાલિક મંદિર ખોલવા કર્યો હુકમ
Follow Us:
| Updated on: Nov 12, 2020 | 5:45 PM

અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર તાત્કાલિક ધોરણે ખોલવા ચેરિટી કમિશનરે હુકમ કર્યો છે. છેલ્લા 7 મહિનાથી શાહિબાગ સ્થિત કેમ્પનું હનુમાન મંદિર બંધ છે. ચેરિટી કમિશનરે કોવિડ-19ની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી મંદિર ખોલવાની માગ ચલાવી છે. મંદિરના ટ્રસ્ટીઓ અને સેનાના અધિકારીઓની સંમતિથી મંદિર કઈ શરતોને આધારે ખોલવામાં આવે તે અંગે તાત્કાલિક નિર્ણય લેવાની માગ ચેરિટી કમિશનરે કરી છે. કેમ્પ હનુમાન મંદિર ખોલવાને લઈને ટ્રસ્ટી પાર્થિવ શાહે કહ્યું છે કે, રાષ્ટ્રહિત અને સૈનિકોના હિતમાં મંદિર ખોલવાનો નિર્ણય કરાશે. તો મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું કે ચેરિટી કમિશનરના આદેશને લઈને બેઠકમાં ચર્ચા કરાશે અને 25 તારીખ પહેલા નિરાકરણ લાવવાની પણ વાત કરી. બે મહિના પહેલાં કેમ્પ હનુમાન મંદિર ખોલવા માટે દર્શનાર્થીઓએ બેનર સાથે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. હનુમાન મંદિરને ખોલવામાં આવે તેવી ભક્તોની માગ હતી.

આ પણ વાંચો: સુરત: અંગત અદાવતમાં ખેલાયો લોહિયાળ જંગ, જુઓ CCTVમાં કેદ થયેલા હત્યાના દ્રશ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">