બિલ્કીસ બાનુ બળાત્કાર કેસના આરોપીઓની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ

બિલ્કીસ બાનુના દોષિતોને મુક્ત કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત રમખાણોમાં તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. દોષિતોને મુક્ત કરવા સામે મામલો કોર્ટમાં પહોંચ્યો છે

બિલ્કીસ બાનુ બળાત્કાર કેસના આરોપીઓની મુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકારાઈ
Bilkis BanoImage Credit source: facebook
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2022 | 12:36 PM

બિલ્કીસ બાનુના (Bilkis Banu) દોષિતોને મુક્ત કરવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાતમાં 2002માં ફાટી નિકળેલા રમખાણોમાં બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર થયો હતો. સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) દાખલ કરાયેલી અરજીમાં વહેલી સુનાવણીની માંગ કરવામાં આવી છે. કપિલ સિબ્બલે કહ્યું કે આ મામલાની સુનાવણી બુધવારે એટલે કે આવતીકાલે જ થવી જોઈએ. આના પર સીજેઆઈએ કહ્યું છે કે તેઓ જોશે. બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર (gang rape of Bilkis Banu) કેસમાં 11 દોષિતો 15 ઓગસ્ટના રોજ ગોધરા સબ જેલમાંથી (Godhra Sub Jail) બહાર આવ્યા હતા. ગુજરાત સરકારે કેદીઓ માટેની માફી નીતિ હેઠળ દોષિતોને મુક્ત કરવાની મંજૂરી આપી હતી. તમામે 15 વર્ષ સુધી જેલમાં હતા.

બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર કેસમાં પકડાયેલા તમામ 11 આરોપીઓને 21 જાન્યુઆરી 2008ના રોજ મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. બધાને બિલ્કીસ બાનુ પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 7 સભ્યોની હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી.

2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનુ ઉપર સામૂહિક બળાત્કાર કરાયો હતો. તેના પરિવારના 7 સભ્યોની હત્યા કરવામાં આવી હતી. 11 લોકો સામે, સામૂહિક બળાત્કાર અને 7 લોકોની હત્યાના આરોપો ઘડવામાં આવ્યા હતા. તમામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. તમામ આરોપીઓ ગોધરા જેલમાં બંધ હતો. હવે એ જ 11 દોષિતોની સજા માફ કરવામાં આવી છે. જેમને આજીવન કેદની સજા થઈ હતી. આ આરોપીઓને આઝાદીની 75મી વર્ષગાંઠના અવસર પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી મળેલા પત્ર બાદ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો હતો. 10 જૂને લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે આઝાદીના અમૃત પર્વ દરમિયાન કેટલાક કેદીઓને તેમની સજા માફ કરીને મુક્ત કરવામાં આવશે. આ રિલીઝ ત્રણ તબક્કામાં થશે. 15 ઓગસ્ટનો દિવસ પ્રથમ તબક્કાનો ભાગ હતો, જ્યારે 11 દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">