ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, ભાજપે લોકશાહીની કરી હત્યા

રાજ્યસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. ચાવડાએ કહ્યું કે ભ્રષ્ટાચારના પૈસાથી કોંગ્રેસી સભ્યોને ખરીદાયા છે. જો કે કોંગ્રેસ બંને બેઠક જીતવા રણનીતિ બનાવશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more યુઝ કરેલા […]

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન, ભાજપે લોકશાહીની કરી હત્યા
Follow Us:
| Updated on: Mar 16, 2020 | 12:17 PM

રાજ્યસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર લોકશાહીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો. ચાવડાએ કહ્યું કે ભ્રષ્ટાચારના પૈસાથી કોંગ્રેસી સભ્યોને ખરીદાયા છે. જો કે કોંગ્રેસ બંને બેઠક જીતવા રણનીતિ બનાવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજકોટ: મહિલાનું ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ સ્વાઈન ફ્લુથી મોત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">