VIDEO: આજે અલંગમાં INS ‘વિરાટ’ને ભાંગવામાં આવશે, વિરાટની અંતિમ ક્ષણો બનશે યાદગાર

ભારતીય નૌસેનામાંથી નિવૃત જહાજ INS ‘વિરાટ’ મુંબઈથી પોતાની છેલ્લી યાત્રા કરી અલંગ પહોંચી ચૂક્યું છે. અને આજે અલંગની શ્રી રામ શિપબ્રેકિંગ કંપનીના પ્લોટ નંબર-9 ખાતે ભાંગવામાં આવશે. બપોરે 2 કલાકે દરિયામાં ભરતી સમયે વિરાટ જહાજને ટગ દ્વારા ખેંચીને લવાશે. તો ઐતિહાસિક વિરાટના બિચિંગ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વિરાટ જહાજ ખરીદનાર શિપબ્રેકરે […]

VIDEO: આજે અલંગમાં INS ‘વિરાટ'ને ભાંગવામાં આવશે, વિરાટની અંતિમ ક્ષણો બનશે યાદગાર
Follow Us:
| Updated on: Sep 28, 2020 | 9:42 AM

ભારતીય નૌસેનામાંથી નિવૃત જહાજ INS ‘વિરાટ’ મુંબઈથી પોતાની છેલ્લી યાત્રા કરી અલંગ પહોંચી ચૂક્યું છે. અને આજે અલંગની શ્રી રામ શિપબ્રેકિંગ કંપનીના પ્લોટ નંબર-9 ખાતે ભાંગવામાં આવશે. બપોરે 2 કલાકે દરિયામાં ભરતી સમયે વિરાટ જહાજને ટગ દ્વારા ખેંચીને લવાશે. તો ઐતિહાસિક વિરાટના બિચિંગ માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. વિરાટ જહાજ ખરીદનાર શિપબ્રેકરે વિરાટની અંતિમ ક્ષણોને યાદગાર બનાવવા માટે ખાસ તૈયારીઓ કરી છે. વિરાટનું ભંગાણ કામ શરૂ કરતા પહેલા કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાવરી દવે ખાસ ઉપસ્થિત રહેશે. તો નેવીના ઉચ્ચ અધિકારીઓ પણ INS ‘વિરાટ’ને આખરી સલામ આપશે. મહત્વપૂર્ણ છે કે બહુ ઓછા લોકો જાણતા હશે કે આ જહાજ ભારતની પહેલી બ્રિટનની રોયલ નેવીમાં HMS હર્મિસના રૂપમાં 25 વર્ષ સુધી પોતાની સેવા આપી ચુક્યું છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">