અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈ ગુજરાત ભાજપના આ નેતાએ રાખી હતી આ માનતા!

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સાથે ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહની 29 વર્ષે જૂની બાધા પૂર્ણ થઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ષે 1990માં એક વચન લીધુ હતું. મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી. આજે તે બાધા હવે પૂર્ણ થઈ છે. આ પણ વાંચોઃ […]

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઈ ગુજરાત ભાજપના આ નેતાએ રાખી હતી આ માનતા!
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 09, 2019 | 12:11 PM

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સાથે ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહની 29 વર્ષે જૂની બાધા પૂર્ણ થઈ છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ષે 1990માં એક વચન લીધુ હતું. મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી. આજે તે બાધા હવે પૂર્ણ થઈ છે.

આ પણ વાંચોઃ અયોધ્યા કેસમાં 92 વર્ષના આ વકીલ જેમની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ રહી છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

16મી સદીથી અયોધ્યામાં રામ મંદિરનો વિવાદ હવે પૂર્ણ થયો છે. દેશની સર્વોચ્ચ અદાલતે દ્વારા આજે ચુકાદાની સાથે રામ મંદિર બને તે માટે પોતાનો નિર્ણય આપી દીધો છે. ત્યારે ગુજરાતના સિનિયર કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની 29 વર્ષ જૂની બાધા હવે ફળી છે. મંદિર બને તેવી મનોકામના માટે છેલ્લા 29 વર્ષેથી ભુપેન્દ્રસિંહે કોઈપણ જાતની મીઠાઈ ખાધી નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સવર્ણિમ સંકુલમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાની એક માત્ર ઓફીસ એવું છે કે, જ્યાં તેમને મળવા આવનારા મુલાકાતીઓનું મીઠું મોં કરવામાં આવે છે. પરંતુ ભૂપેન્દ્રસિંહ મીઠાઈ પોતે સ્વીકારતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરતા જણાવ્યું કે, જ્યારે સોમનાથથી અયોધ્યા સુધી 25 સપ્ટેમ્બર 1990માં યાત્રા નીકળી, ત્યારે તે યાત્રામાં હું પણ જોડાયો હતો. મેં ભગવાન પાસે બાધા રાખી હતી કે, જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહિ બને ત્યાં સુધી હું મીઠાઈ ખાઈશ નહીં.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">