અમદાવાદમાં તંત્ર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુંને લઈને દુવીધાની સ્થિતિ, પાર્ટી પ્લોટના સંચાલકો અને પ્રસંગ લઈને બેઠેલાની સ્થિતિ સુડી વચ્ચે સોપારી જેવી
અમદાવાદમાં વધેલા કોરોનાના કેસને લઈને તંત્ર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુંને લઈને દુવીધાની સ્થિતિ ઉભી થઇ છે. ખાસ કરીને પાર્ટી પ્લોટના સંચાલકો અને જે લોકો પ્રસંગ લઈને બેઠા છે તેમની સ્થિતિ સુડી વચ્ચે સોપારીની થઇ છે. તેમને હવે આગળ કઈ રીતે વધવું તે સવાલ ઉભા થયા છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની […]
અમદાવાદમાં વધેલા કોરોનાના કેસને લઈને તંત્ર દ્વારા લાદવામાં આવેલા કર્ફ્યુંને લઈને દુવીધાની સ્થિતિ ઉભી થઇ છે. ખાસ કરીને પાર્ટી પ્લોટના સંચાલકો અને જે લોકો પ્રસંગ લઈને બેઠા છે તેમની સ્થિતિ સુડી વચ્ચે સોપારીની થઇ છે. તેમને હવે આગળ કઈ રીતે વધવું તે સવાલ ઉભા થયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો