આરોપ લાગતા બીસીસીસઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બોલ્યા, 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છુ, યુવાઓને સલાહ આપવાનો મને અધિકાર

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન, અને હાલમાં બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, હાલમાં ભારતીય પ્રીમીયર લીગને લઇને યુએઇમાં છે. આ દરમ્યાન જ ગાંગુલી પર બીસીસીઆઇના અધ્યક્ષ હોવાને લઇને, ટી-20 લીગ ફ્રેંચાઇઝીના ખેલાડીયોને મદદ કરવા સંબંધીત, હિતોને લઇને ગંભીર આરોપ લાગ્યા છે. ગાંગુલીએ પણ આ આરોપોને લઇને કરારા, જવાબ સાથે કહી દીધુ છે કે, મને 500 આંતરરાષ્ટ્રીય […]

આરોપ લાગતા બીસીસીસઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બોલ્યા, 500 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છુ, યુવાઓને સલાહ આપવાનો મને અધિકાર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 29, 2020 | 4:41 PM

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ કેપ્ટન, અને હાલમાં બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી, હાલમાં ભારતીય પ્રીમીયર લીગને લઇને યુએઇમાં છે. આ દરમ્યાન જ ગાંગુલી પર બીસીસીઆઇના અધ્યક્ષ હોવાને લઇને, ટી-20 લીગ ફ્રેંચાઇઝીના ખેલાડીયોને મદદ કરવા સંબંધીત, હિતોને લઇને ગંભીર આરોપ લાગ્યા છે. ગાંગુલીએ પણ આ આરોપોને લઇને કરારા, જવાબ સાથે કહી દીધુ છે કે, મને 500 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ છે. મને યુવા ખેલાડીઓને સલાહ આપવાનો પુરો અધીકાર છે.

એક ક્રિકેટ સંબંધીત સંસ્થા દ્રારા સમાચાર પ્રસિધ્ધ કરાયા મુજબ દિલ્હી કેપીટલ્સ ના કેપ્ટન શ્રેયસ ઐયરે, સિઝનની શરુઆત પહેલા જ સ્ટાર સ્પોર્ટસને એક ઇન્ટરવ્યુ આપ્યુ હતુ. જેમા તેણે કહ્યુ હતુ કે, તેને એક સારો ખેલાડી અને કેપ્ટન બનાવવામાં ટીમના હેડ કોચ રિકી પોંન્ટીંગ અને સૌરવ ગાંગુલીનુ યોગદાન મહત્વનુ છે. વર્ષ 2019 માં સૌરવ ગાંગુલી દિલ્હીની ટીમના મેન્ટર તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા. જોકે આલોચકોને શ્રેયસની વાત પસંદ પડી નહોતી, અને તેમણે બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર હિતોના ટકરાવનો ગંભીર આરોપ લગાવી દીધા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સૌરવ ગાંગુલીએ પણ આ મામલે એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન આલોચકોને કરારા જવાબ આપ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, મે શ્રેયસ ઐયરને પાછલા વર્ષે મદદ કરી હતી. હુ ભલે બીસીસીઆઇ નો અધ્યક્ષ છુ, પરંતુ એ પણ ના ભુલો કે મે ભારત માટે લગભગ 500 મેચ રમી છે. એટલે હું યુવા ખેલાડીઓને વાત કરી ને તેમની મદદ કરી શકુ છુ. પછી એ શ્રેયસ ઐયર હોય કે વિરાટ કોહલી. જો તેમને મદદ જોઇએ તો મદદ કરીશ

દિલ્હી કેપીટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે આ મામલે પોતાની સફાઇ રજુ કરી ચુક્યો છે. કે તે ટી-20 લીગની વર્ષ 2019 ની પાછળની સિઝનની વાત કરતો હતો. આવામં દિલ્હી કેપિટલ્સના મેંટર રહેવા દરમ્યાન સૌરવ ગાંગુલી દ્રારા ટીમના ખેલાડીઓને મદદ કરવી એ કોઇ પણ રીતે હિતોના ઘર્ષણનો મામલો હોઇ શકે નહી. મામલામાં પોતાનો પક્ષ રજુ કરતા ઐયરે ટ્વીટ કર્યુ હતુ. કે એક યુવાન કેપ્ટન હોવાને લઇને હુ રીકી અને દાદાનો શુક્રગુજાર છુ. જેમણે ક્રિકેટર અને કેપ્ટન તરીકે પાછલા વર્ષે મારા કેરીયરમાં મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. મારુ બયાન તેમનો આભાર દર્શાવવા માટે હતુ. કારણ કે આ બંને એ કેપ્ટન તરીકે મારા જીવનમાં અને વિકાસ માટે યોગદાન આપ્યુ છે

આ પણ વાંચોઃT-20 SRH vs DC: હેદરાબાદ સનરાઈઝર્સને ટુર્નામેન્ટમાં પ્રથમ જીતની રાહ, દિલ્હી સતત વિજય જાળવી રાખવા મેદાને ઉતરશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">