Ahmedabad : મુસાફરોની સગવડમાં વધારો, SVPI એરપોર્ટ પર નવો અરાઈવલ હોલ કાર્યરત કરાયો

એરપોર્ટના સ્થાનિક આગમન વિસ્તારમાં કુલ ચાર બેગેજ બેલ્ટ થઈ ગયા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વધારા સાથે આગમન વિસ્તારની વિશિષ્ટ ક્ષમતા મુસાફરોના આરામ અને સગવડમાં વધારો કરશે.

Darshal Raval
| Edited By: | Updated on: Dec 27, 2022 | 9:41 AM

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર નવો અરાઈવલ હોલ કાર્યરત કરવામાં આવ્યો છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારતા નવી સેવાઓ થકી મુસાફરોના અનુભવને સુવિધાસભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વળી મુસાફરોમાં સામાજીક અંતર જાળવવાની સુવિધામાં પણ તે મદદરૂપ થશે. એરપોર્ટ પર 2250 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા નવા અરાઇવલ હોલથી વધુ બે બેલ્ટ ઉમેરાશે. એરપોર્ટના સ્થાનિક આગમન વિસ્તારમાં કુલ ચાર બેગેજ બેલ્ટ થઈ ગયા છે.

વિશિષ્ટ ક્ષમતા મુસાફરોના આરામ અને સગવડમાં વધારો કરશે

ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વધારા સાથે આગમન વિસ્તારની વિશિષ્ટ ક્ષમતા મુસાફરોના આરામ અને સગવડમાં વધારો કરશે. ડોમેસ્ટિક ટર્મિનલ પર મુસાફરોના પ્રસ્થાન માટે બે નવા બસ બોર્ડિંગ ગેટ ટૂંક સમયમાં જ કાર્યરત થશે. નવા બોર્ડિંગ ગેટ અને વધારેલા વિસ્તારની વધતી સુરક્ષા માંગને પહોંચી વળવામાં મદદ કરશે.

Follow Us:
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
g clip-path="url(#clip0_868_265)">