અમદાવાદ: શાળાની ફી મુદ્દે વાલીઓ માટે આવ્યા સારા સમાચાર, 25 શાળાઓએ ફીમાં રાહત આપવાનો લીધો નિર્ણય

અમદાવાદની શાળાઓમાં ફીના વિવાદ વચ્ચે પૂર્વ વિસ્તારની શાળાઓએ હકારાત્મક વલણ અપનાવ્યું છે. નિકોલ, નરોડા અને વસ્ત્રાલની શાળાઓએ ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. 25 જેટલી શાળાએ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે પ્રમાણે પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા રાહત અપાશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં વાલીઓને 25 ટકા રાહત મળશે. આ […]

અમદાવાદ: શાળાની ફી મુદ્દે વાલીઓ માટે આવ્યા સારા સમાચાર, 25 શાળાઓએ ફીમાં રાહત આપવાનો લીધો નિર્ણય
Follow Us:
| Updated on: Aug 26, 2020 | 2:59 PM

અમદાવાદની શાળાઓમાં ફીના વિવાદ વચ્ચે પૂર્વ વિસ્તારની શાળાઓએ હકારાત્મક વલણ અપનાવ્યું છે. નિકોલ, નરોડા અને વસ્ત્રાલની શાળાઓએ ફીમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે. 25 જેટલી શાળાએ ફીમાં 25 ટકા રાહત આપવાનો નિર્ણય લીધો છે. જે પ્રમાણે પહેલા ક્વાર્ટરની ફીમાં 25 ટકા રાહત અપાશે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ માસની ફીમાં વાલીઓને 25 ટકા રાહત મળશે.

આ પણ વાંચો: રાજ્ય સરકારે મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફી મુદ્દે આપી મોટી રાહત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">