જૂનાગઢઃ પતંગ લેવા ગયેલા 12 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત, PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કર્યો

જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નિપજ્યું હતું. મૃતક 12 વર્ષીય મુજાહિદ યુસુફ મોરવાડિયા પતંગ લેવા ગયો હતો. વીજ વાયરમાં ફસાયેલો પતંગ તો ન નિકળ્યો પરંતુ કરંટ લાગતા 12 વર્ષીય બાળક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. પોલીસે […]

જૂનાગઢઃ પતંગ લેવા ગયેલા 12 વર્ષીય બાળકનું વીજ કરંટ લાગતા ઘટનાસ્થળે જ મોત, PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કર્યો
Follow Us:
| Updated on: Sep 23, 2020 | 9:13 AM

જૂનાગઢના ઘાંચીપટ વિસ્તારમાં વીજ કરંટ લાગતા એક બાળકનું મોત નિપજ્યું હતું. મૃતક 12 વર્ષીય મુજાહિદ યુસુફ મોરવાડિયા પતંગ લેવા ગયો હતો. વીજ વાયરમાં ફસાયેલો પતંગ તો ન નિકળ્યો પરંતુ કરંટ લાગતા 12 વર્ષીય બાળક ઘટનાસ્થળે જ ભડથું થઈ ગયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ PGVCLએ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો બંધ કરી દીધો છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">