દિવાળીમાં 108નો સ્ટાફ રજા નહીં લે અને સતત આપશે સેવા
ફટાકડા ફોડવાથી કોરોનાના કેસ વધી શકે છે. દિવાળીને લઈને 108 ઈમરજન્સી સેવાનું આયોજન કરાયું છે. કોરોનાના દર્દીઓ માટે પ્રદુષણ જોખમરૂપ બનશે. સામાન્ય વર્ષ કરતાં આ વખતે 18 ટકા કેસમાં વધારો થવાની શક્યતા છે. ફટાકડા ફોડવાથી શ્વાસની તકલીફ ધરાવતા લોકોને મુશ્કેલી પડશે. ત્યારે દિવાળીમાં 108નો સ્ટાફ રજા નહીં લે અને સતત સેવા આપશે. & Web […]
ફટાકડા ફોડવાથી કોરોનાના કેસ વધી શકે છે. દિવાળીને લઈને 108 ઈમરજન્સી સેવાનું આયોજન કરાયું છે. કોરોનાના દર્દીઓ માટે પ્રદુષણ જોખમરૂપ બનશે. સામાન્ય વર્ષ કરતાં આ વખતે 18 ટકા કેસમાં વધારો થવાની શક્યતા છે. ફટાકડા ફોડવાથી શ્વાસની તકલીફ ધરાવતા લોકોને મુશ્કેલી પડશે. ત્યારે દિવાળીમાં 108નો સ્ટાફ રજા નહીં લે અને સતત સેવા આપશે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: મહીસાગરના લુણાવાડા એસબીઆઇ બેંકમાં 2 કર્મચારીઓને કોરોના, બેંકને બંધ કરી સેનિટાઇઝેશનની કામગીરી હાથ ધરાઇ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો