દારૂ સમજીને સેનિટાઈઝર પીવાથી 10 લોકોના મોત
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં દારૂ સમજીને સેનિટાઈઝર પીવાથી મૃત્યુ થવાવાળા લોકોની સંખ્યા 10 પર પહોંચી છે. કોરોના સંક્રમણ વધારે ફેલાવવાના કારણે છેલ્લા 10 દિવસથી કુરીચેડૂ મંડલ વિસ્તારમાં દારૂના વેચાણ પર રોક લાગી હતી. જેના કારણે દારૂનું વેચાણ થતું નહતું. જેના કારણે ઘણા લોકોએ સેનિટાઈઝર પી લીધું હતું. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી […]
આંધ્રપ્રદેશના પ્રકાશમ જિલ્લામાં દારૂ સમજીને સેનિટાઈઝર પીવાથી મૃત્યુ થવાવાળા લોકોની સંખ્યા 10 પર પહોંચી છે. કોરોના સંક્રમણ વધારે ફેલાવવાના કારણે છેલ્લા 10 દિવસથી કુરીચેડૂ મંડલ વિસ્તારમાં દારૂના વેચાણ પર રોક લાગી હતી. જેના કારણે દારૂનું વેચાણ થતું નહતું. જેના કારણે ઘણા લોકોએ સેનિટાઈઝર પી લીધું હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ગામના લોકોનું કહેવું છે કે દારૂ સમજીને સેનિટાઈઝર પીવાના કારણે લોકોનું ગળું સુકાઈ જવાથી મોત થયા છે. તેના કારણે સ્થાનિક પોલેરમ્મા મંદિરની પાસે રહેતા એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બીજા એક વ્યક્તિની સ્થિતી નાજૂક હોવાને કારણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે.
ત્યારે આ પ્રકારે સેનિટાઈઝર પીવાથી 8 લોકોની સારવાર દરમિયાન મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણકારી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પોલીસે આ મામલે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]