પાયલટથી સાધુ સુધીની સફર કાપનારી આ વ્યક્તિને મળો, જેણે કરી હતી નરેન્દ્ર મોદી જ PM બનશે તેવી આગાહી, હવે શું બોલ્યા રામમંદિર મામલે VIDEO
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આજે ઉત્તરાયણના દિવસથી કુંભ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. કુંભ મેળામાં પાયલટમાંથી બાબા બનેલા પાયલટ બાબાના અખાડો શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વર્ષો સુધી પાયલટ તરીકે કામ કર્યા બાદ તેઓ સન્યાસી માર્ગ અપનાવીને સાધુ તરીકેનું જીવન જીવે છે. મહત્વનું છે વાત છે કે નરેન્દ્ર મોદી સૌથી પહેલા પીએમ બનશે તેવી આગાહી પણ પાયલટ બાબાએ […]
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આજે ઉત્તરાયણના દિવસથી કુંભ મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. કુંભ મેળામાં પાયલટમાંથી બાબા બનેલા પાયલટ બાબાના અખાડો શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
વર્ષો સુધી પાયલટ તરીકે કામ કર્યા બાદ તેઓ સન્યાસી માર્ગ અપનાવીને સાધુ તરીકેનું જીવન જીવે છે. મહત્વનું છે વાત છે કે નરેન્દ્ર મોદી સૌથી પહેલા પીએમ બનશે તેવી આગાહી પણ પાયલટ બાબાએ જ કરી હતી.
જુઓ VIDEO:
ત્યારે તેમણે ટીવીનાઈન સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે આધ્યાત્મની દુનિયા હવે આધુનિકતાના માર્ગે જઈ રહી છે. તેમજ આધ્યાત્મમાં ભૌતિકવાદ પ્રવેશી રહ્યો છે તે યોગ્ય ન હોવાનું તેમણે જણાવ્યું. કેટલાક મંદિરોમાં ટિકિટ લઈને દર્શન કરવાની પ્રથા શરૂ છે તેની તેમણે નિંદા કરી.
જુઓ VIDEO:
આ ઉપરાંત પાયલોટ બાબાએ રામમંદિર બનાવવા વિશે પણ જણાવ્યું કે દરેક સાધુ સંતો ઈચ્છે છે કે રામમંદિર ઝડપથી બને, પરંતુ મંદિરનો વિવાદ કોર્ટમાં હોવાથી ન્યાય પ્રક્રિયાનો ઉકેલ સમાધાન પૂર્વક આવવો જોઈએ.
[yop_poll id=593]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]