AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફિરોઝ ગાંધીને કેવી રીતે મળી ગાંધી અટક ? જે પાછળથી ઈન્દિરા અને પુત્રોએ પણ અપનાવી

ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર, 1912ના રોજ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જહાંગીર ફરદુન ગાંધી હતું. માતાનું નામ રતિમાઈ કોમિસરિયત હતું. તેઓ મુંબઈના ખેતવાડીમાં નૌરોજી નાટકવાલા ભવનમાં રહેતા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે તેમને કેવી રીતે ગાંધી અટક મળી હતી.

ફિરોઝ ગાંધીને કેવી રીતે મળી ગાંધી અટક ? જે પાછળથી ઈન્દિરા અને પુત્રોએ પણ અપનાવી
Feroze Gandhi
| Updated on: Sep 02, 2024 | 3:55 PM
Share

પૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી ગાંધી ન હતા. આ મુદ્દો ઘણીવાર ચર્ચાના ચકડોળે ચડે છે.  જો તેમની અટક ગાંધી નહોતી તો પછી તેમને આ અટક કેવી રીતે મળી. જો કે, ફિરોઝ ગાંધીના જન્મ, ધર્મ અને અંતિમ સંસ્કારને લઈને સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પર ઘણી અલગ-અલગ વાતો લખવામાં આવી છે. ત્યારે હકીકત શું છે, તે જાણવા આ લેખમાં ફિરોઝ ગાંધીના જીવનચરિત્ર પર આધારિત બુક “Feroze the Forgotten Gandhi” આધારે જાણીશું કે તેમને કેવી રીતે ગાંધી અટક મળી હતી. ફિરોઝ ગાંધીનો જન્મ 12 સપ્ટેમ્બર, 1912ના રોજ મુંબઈમાં પારસી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ જહાંગીર ફરદુન ગાંધી હતું. માતાનું નામ રતિમાઈ કોમિસરિયત હતું. તેઓ  મુંબઈના ખેતવાડીમાં નૌરોજી નાટકવાલા ભવનમાં રહેતા હતા. પિતા મરીન એન્જિનિયર હતા. ફિરોઝને બે ભાઈ અને બે બહેનો હતી. ફિરોઝ સૌથી નાના...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">