Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge : શું આઈસ્ક્રીમ ખાધા પછી પાણી પીવું જોઈએ? જાણો શા માટે લાગે છે તરસ

શું તમે નોંધ્યું છે કે, આઈસ્ક્રીમ ખાધા પછી તરસ લાગવાનું કારણ શું છે? આપને એવું લાગે છે કે આવું આપણી સાથે થાય છે પરંતુ તે તરસ લાગવાનો અનુભવ બધા સાથે થાય છે.

Knowledge : શું આઈસ્ક્રીમ ખાધા પછી પાણી પીવું જોઈએ? જાણો શા માટે લાગે છે તરસ
Ice cream
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2023 | 1:51 PM

Ice Cream : ઉનાળાની ઋતુમાં આઈસ્ક્રીમ ન ખાવો એ અસંભવ છે. ખરેખર, આ સિઝનમાં આઈસ્ક્રીમ બાળકોથી લઈને વડીલોની ફેવરિટ બની જાય છે. કેટલાક લોકો માને છે કે આઈસ્ક્રીમ શરીરને ઠંડુ રાખે છે. આને ખાવાથી ગરમીમાં રાહત મળે છે. ઠીક છે, અમુક અંશે આ સાચું પણ છે પરંતુ શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે આઈસ્ક્રીમ ખાધા પછી તમને ખૂબ જ તરસ લાગે છે.

આ  પણ વાંચો : Surat: હવે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસ્ક્રીમ પણ મળશે, જાણો કિંમત

શું તમે નોંધ્યું છે કે, આઈસ્ક્રીમ ખાધા પછી તરસ લાગવાનું કારણ શું છે? આપને એવું લાગે છે કે આવું આપણી સાથે થાય છે પરંતુ તે તરસ લાગવાનો અનુભવ બધા સાથે થાય છે. પરંતુ તરસ લાગ્યા પછી પણ પાણી ન પીવું જોઈએ. આવો, અહીં અમે તમને જણાવીશું કે આઈસ્ક્રીમ ખાધા પછી તરસ કેમ લાગે છે.

ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!
Cheapest Alcohol : આ દેશમાં મળે છે સૌથી સસ્તો દારુ, જાણી લો નામ
Peepal Leaf Benefits: ફેફસાને રોગ મુક્ત બનાવશે આ ઝાડના પાન, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

આઈસ્ક્રીમ ખાધા પછી તરસ કેમ લાગે છે?

આઈસ્ક્રીમ કે મીઠાઈ ખાધા પછી તરસ લાગવા પાછળ પણ એક વૈજ્ઞાનિક કારણ છે. એક સંશોધન મુજબ આઈસ્ક્રીમમાં ખાંડ અને સોડિયમ બંને મળી આવે છે. જ્યારે તમે આઈસ્ક્રીમ ખાઓ છો, ત્યારે તેને ખાધા પછી તમારા લોહીમાં સોડિયમ અને ખાંડ બંને ભળી જાય છે. જ્યારે ખાંડ આપણા લોહીમાં પ્રવેશ કરે છે, ત્યારે તે આખા શરીરમાં ફેલાઈ જાય છે. આ પછી તે આપણા શરીરના કોષોમાંથી પાણી ચૂસવા લાગે છે.

આપણું મગજ આ આખી પ્રક્રિયાને સમજે છે અને મગજના નાના ભાગમાં સિગ્નલ મોકલવાનું શરૂ કરે છે. આને હાયપોથેલેમસ કહેવામાં આવે છે. હકીકતમાં, આ સંદેશ પોતે જ આપણને અનુભવે છે કે આપણા શરીરને પાણીની જરૂર છે. તેથી જ આપણને તરસ લાગે છે.

શું તરત જ પાણી પીવું જોઈએ?

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે કેટલાક લોકો જ્યારે તરસ લાગે ત્યારે આઈસ્ક્રીમ ખાધા પછી તરત જ પાણી પી લે છે. પરંતુ જો તમે પણ આવું કરો છો તો આ ભૂલ સુધારી લો. તરત જ પાણી પીવાથી ગળા અને દાંતની સમસ્યા થઈ શકે છે. એટલા માટે આઈસ્ક્રીમ ખાધાના લગભગ 15 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડિટેઈન કરેલ કારમાં લાગી આગ, જુઓ વીડિયો
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
NEETની પરીક્ષાના રજિસ્ટ્રેશન માટે તારીખ લંબાવવાની વાલીઓની માગ
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં, ચોરીને અંજામ આપતા દ્રશ્યો CCTVમાં થયા
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
હડતાળિયા આરોગ્ય કર્મચારીઓ સામે સરકારની કડક કાર્યવાહી
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
માતરના મહેલજમાં જેન્ટલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
હિમાલયા મોલ પાસે નશામા ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
વટવામાં ક્રેન તૂટવાનો મામલો, 29 કલાક બાદ રેલવે વ્યવહાર કરાયો પૂર્વવત
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
રાજકુમાર જાટના પીએમ રિપોર્ટ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકોની આજે કાર્યક્ષેત્રે લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">