Pustak na pane thi: 1 રૂપિયા માટે સાવરકરે કર્યુ આવું કામ

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: 1 રૂપિયા માટે સાવરકરે કર્યુ આવું કામ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 11:10 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથીની  આ નવી સીરીઝમાં વીર સાવરકરના વિચારો અંગે આપણે જાણીશું. વીર સાવરકર ભારતની આઝાદી સાથે જોડાયેલું અભિન્ન અંગ  છે.  ત્યારે જાણીએ કે વીર સાવરકરના મુસ્લિમોના ભારતમાં રહેવા અંગેના વિચારો કેવા હતા.  પુસ્તક સાવરકરના પેજ નંબર 353 અને 354 ઉપર આપેલી માહિતી કે 1 રૂપિયા માટે સાવરકરે કયું કામ કર્યું.

ઉપરાંત પુસ્તકમાં તેઓ  કટ્ટરવાદ અંગે કહે છે કે  કટ્ટરવાદ માટે જો હું હિન્દુઓને કહેતો હોઉં તો મારે  મુસ્લિમોને પણ ટકોર કરવી પડશે. કારણ કે  કટ્ટરવાદ એ તમારા જ સમાજને નુકસાન  કરે છે. આ પુસ્તકમાં  કટ્ટરવાદ અંગે  વીર સાવરકરના વિચારો રજૂ કર્યા છે તેમજ તેમના અંગે અન્ય માહિતી પણ આપેલી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સાવરકરે જણાવ્યું હતું કે  કેટલાક રિત રીવાજો એવા છે જેને માત્ર ધર્મના નામે  જ કરીએ છીએ . પુસ્તકમાં તેઓ કહે છે  કે કટ્ટરવાદ માટે જો હું હિન્દુઓને કહેતો હોઉં તો મારે  મુસ્લિમોને પણ ટકોર કરવી પડશે. કારણ કે  કટ્ટરવાદ એ તમારા જ સમાજને નુકસાન  કરે છે. આ પુસ્તકમાં  કટ્ટરવાદ અંગે  વીર સાવરકરના વિચારો રજૂ કર્યા છે તેમજ તેમના અંગે અન્ય માહિતી પણ આપેલી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">