Pustak na pane thi: મીઠાના સત્યાગ્રહી તો એ પહેલાં જ છોડી ચૂક્યા હતા મીઠું !

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: મીઠાના સત્યાગ્રહી તો એ પહેલાં જ છોડી ચૂક્યા હતા મીઠું !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 9:39 AM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક સત્યના પ્રયોગો ના  પેજ નંબર  319-320  અને 321 ઉપરની વિગતો કે મીઠાના સત્યાગ્રહી તો એ પહેલાં જ  મીઠું  છોડી ચૂક્યા હતા !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">