AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pustak Na Pane Thi :  કાશ્મીરના સ્થાનિક નેતૃત્વના આ વલણે બરબાદ કરી સ્થાનિકોની સ્થિતિ, જાણો જગમોહનજીએ પુસ્તકમાં શું લખ્યુ છે

Pustak Na Pane Thi : કાશ્મીરના સ્થાનિક નેતૃત્વના આ વલણે બરબાદ કરી સ્થાનિકોની સ્થિતિ, જાણો જગમોહનજીએ પુસ્તકમાં શું લખ્યુ છે

| Updated on: Aug 07, 2025 | 9:14 AM
Share

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ કે, જગમોહનજી લિખિત પુસ્તક કાશ્મીર સમસ્યા એવં સમાધાનમાં 174 નંબરના પેજ પર શું કહેવામાં આવ્યુ છે તેના વિશે. જગમોહનજીએ કાશ્મીરની સ્થાનિક સ્થિતિને ખૂબ જ નજીકથી જોઇ હતી, જેના વિશે આ પુસ્તકમાં તેમણે ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકમાં કાશ્મીરના સ્થાનિક નેતૃત્વ અંગે પણ વાત કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">