AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજા બિંબીસારથી લઈને શેરશાહ સુરી સુધી સત્તાનું કેન્દ્ર રહેલુ ‘પાટલીપુત્ર’ કેવી રીતે બન્યુ ‘પટના’- વાંચો

આજથી લગભગ 2800 વર્ષ પહેલા પાટલીપુત્ર થી જાણીતુ આજનુ પટના તેની સંસ્કૃતિ, તેના ભવ્ય વારસા તેમજ અનેક ઉતારચડાવનું સાક્ષી બન્યુ. શરૂઆતમાં તેનું નામ પાટલીગ્રામ, પાટલીપુત્ર, કુસુમપુર, અજીમાબાદ રહ્યુ. જે બાદ હરિવંશના શાસક બિંબીસારના પુત્ર અજાતશત્રુએ પાટલીપુત્રને રાજધાની બનાવ્યુ. 16મી સદીની શરૂઆતમાં શેરશાહ સુરી સત્તામાં આવ્યા બાદ આ શહેરે તેનો ભવ્ય વારસો ગુમાવી દીધો

રાજા બિંબીસારથી લઈને શેરશાહ સુરી સુધી સત્તાનું કેન્દ્ર રહેલુ 'પાટલીપુત્ર' કેવી રીતે બન્યુ 'પટના'- વાંચો
| Updated on: Nov 27, 2025 | 4:08 PM
Share

કોઈપણ દેશ, પ્રદેશ, સંસ્કૃતિ અને કલાનો એક ‘સૂવર્ણ યુગ’ હોય છે. ભારત વર્ષના ઈતિહાસમાં ગુપ્ત યુગને સ્વર્ણ યુગ માનવામાં આવે છે. જે ત્રીજી થી છઠ્ઠી શતાબ્દી ઈસ. પૂર્વેની વચ્ચેનો સમયગાળો રહ્યો. ત્યારે બિહારની ઉત્પતિ નહોંતી થઈ. એ સમયે ‘મગધ’ અને ‘પાટલીપુત્ર’ ના નામથી ઓળખવામાં આવતુ હતુ. ત્યારે મગધ સામ્રાજ્યની રાજધાની આજના નાલંદા જિલ્લાની રાજગૃહ હતી. બાદમાં હરિ વંશના શાસક અજાત શત્રુ (492-460 ઈસા પૂર્વ) એ તેની રાજધાની રાજગૃહથી બદલીને પાટલીપુત્રને બનાવી હતી. 16મી શતાબ્દીમાં અંગ્રેજોની એન્ટ્રી થઈ તો ‘પાટલીપુત્ર’ ના પતન થતા આજનું આધુનિક ‘પટના’ નામ પડ્યુ. 12મી સદીમાં બખ્તિયાર ખિલજીએ બિહાર પર પોતાનું આધિપત્ય જમાવ્યુ. અનેક આધ્યાત્મિક પ્રતિષ્ઠાનોનો નાશ કરી નાખ્યો. તે બાદ પટના દેશની સાંસ્કૃતિક અને રાજનૈતિક કેન્દ્ર ન રહ્યુ. આ વાત ઈસ. 600 વર્ષ પહેલાની છે, એ સમયે ભારતમાં 16 મહાજનપદ હતા અને...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
પીએમ મોદીની અપીલ રાજયના હિત માટે આ અપીલ સુપરહિટ છે : નાયબ મુખ્યમંત્રી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
વિદ્યાનગરની BBIT કોલેજનું બિલ્ડિંગ પત્તાના મહેલની જેમ ધરાશાયી
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
ઇંધણ બચત માટે વડોદરા મનપાનો માસ્ટર પ્લાન, ઈ-બસ પર ભાર અપાશે
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
12 ધાર્મિક સ્થળો દૂર કરાયા, એક મંદિરમાં માત્ર ઓટલો તોડી સંતોષ મનાયો
g clip-path="url(#clip0_868_265)">