AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 વર્ષ સુધી જેમણે તુર્કી હુમલાખોરોને ભારતમાં ઘુસવા ન દીધા, એ રાજાનો ઈતિહાસ બહુ ઓછા જાણતા હશે અને એમના પૌત્ર જયચંદને બધા જાણે છે- વાંચો

તમે મોહમ્મદ ઘોરી વિષે તો સાંભળ્યું જ હશે. મોહમ્મદ ઘોરી અને જયચંદની વાર્તા પણ તમે સાંભળી હશે. પણ શું તમે જાણો છો કે આ જ જયચંદ અને મોહમ્મદ ઘોરી પહેલા લગભગ 100 વર્ષ સુધી સતત તુર્કી સેનાને ભારતમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને તમામ પ્રયાસો છતાં તે ભારતમાં પ્રવેશી શકી ન હતી. તેનાથી પણ મોટી વાત એ છે કે આ રાજા કોઈ મૌર્ય કે ગુપ્ત સામ્રાજ્ય જેવા મોટા વંશનો રાજા નહોતો. પણ ઉત્તર ભારતના આ રાજાએ ન માત્ર તુર્કોને ભારતમાં પ્રવેશતા રોક્યા પરંતુ દક્ષિણ ભારતમાં અને પૂર્વ બંગાળ સુધી પોતાના રાજ્યનો વિસ્તાર પણ કર્યો. વાસ્તવમાં 11મી અને 12મી સદી ભારતના ઇતિહાસની ખૂબ જ મહત્વપૂર્ણ સદીઓ હતી. આ સમયગાળામાં ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્ય કે સમુદ્રગુપ્ત જેવું કોઈ મોટું સામ્રાજ્ય નહોતું

50 વર્ષ સુધી જેમણે તુર્કી હુમલાખોરોને ભારતમાં ઘુસવા ન દીધા, એ રાજાનો ઈતિહાસ બહુ ઓછા જાણતા હશે અને એમના પૌત્ર જયચંદને બધા જાણે છે- વાંચો
| Updated on: Jul 25, 2025 | 9:14 PM
Share

ભારત અનેક નાના-મોટા રાજ્યોમાં વહેંચાયેલું હતું અને નાના-મોટા રાજ્યો એકબીજા સાથે લડતા રહેતા હતા. આ એ સમયગાળો હતો જ્યારે પશ્ચિમ ઉત્તર ભારત પર તુર્ક આક્રમણકારો સતત હુમલા કરી રહ્યા હતા. આવા સમયમાં આ રાજા અને તેના રાજવંશે લગભગ 100 વર્ષ સુધી દેશને તુર્ક હુમલાઓથી બચાવ્યો હતો. આ રાજાએ પોતાના શૌર્ય, દૂરદર્શિતા અને કુટનીતિના બળ પર એક વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું હતું. આ રાજાએ લગભગ 50 વર્ષ સુધી શાસન કર્યું હતું. દિલ્હીના તોમર રાજાઓને પણ તેણે પોતાને અધીન કર્યા હતા અને તે સમયના સૌથી મોટો ખતરો ગણાતા તુર્ક આક્રમણકારોને ઘણી વખત હરાવ્યા હતા. આ રાજા કોઈ બીજા નહીં પણ રાજા ગોવિંદચંદ્ર હતા, જે ગઢવાળ વંશના સૌથી મહાન રાજાઓમાંથી એક હતા.   function loadTaboolaWidget() { window._taboola = window._taboola ||...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">