AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Part : 1 જો એ દિવસે નાગા સાધુઓએ અસ્ત્રો-શસ્ત્રો સાથે મોરચો ન સંભાળ્યો હોત તો મુઘલ સેનાએ કાશી વિશ્વનાથ મંદિરનો પણ કરી નાખ્યો હોત નાશ

આજે આપને એક એવા સત્ય વિશે જણાવશુ જેને સદીઓથી દબાવી દેવામાં આવ્યુ હતુ અને હવે પ્રકાશમાં આવી રહ્યુ છે. આ વાત છે કાશીના સંગ્રામની. ધર્મ અને અસ્તિત્વ ટકાવવા માટેના યુદ્ધની, આ કહાની છે જ્ઞાનવાપીના યુદ્ધની.

Part : 1 જો એ દિવસે નાગા સાધુઓએ અસ્ત્રો-શસ્ત્રો સાથે મોરચો ન સંભાળ્યો હોત તો મુઘલ સેનાએ કાશી વિશ્વનાથ મંદિરનો પણ કરી નાખ્યો હોત નાશ
| Updated on: Oct 28, 2025 | 8:55 AM
Share

ઔરંગઝેબના સત્તામાં આવતાની સાથે, ઉત્તર ભારતમાં ઇસ્લામિક કટ્ટરવાદ અને ધાર્મિક અસહિષ્ણુતા તીવ્ર બની. 1658માં, તેણે તેના પિતા શાહજહાંને કેદ કર્યા અને શરિયા આધારિત શાસન પ્રણાલી અપનાવી, કર લાદ્યા અને હિન્દુ મંદિરો પર હુમલો કર્યો. ગંગાના કિનારે આવેલું પવિત્ર તીર્થસ્થળ કાશી ઔરંગઝેબનું લક્ષ્ય હતું. કાશી વિશ્વનાથ મંદિરને ઇસ્લામિક કાયદાની વિરુદ્ધ માનીને, 1660ના દાયકામાં મુઘલ અધિકારીઓએ મંદિરો પર દેખરેખ રાખવાનુ, બ્રાહ્મણોની પૂછપરછ કરવાનું અને ધાર્મિક વિધિઓ પર નિયંત્રણો લાદવાનુ શરૂ કર્યું. આ હસ્તક્ષેપથી નાગા સાધુઓ ગુસ્સે થયા. સશસ્ત્ર નાગા અખાડાઓની કાશીમાં મજબૂત ઉપસ્થિતિ હતી અને તેમણે આને ધાર્મિક સ્વતંત્રતા પર હુમલા તરીકે જોયો. હતા. 1664માં, ઔરંગઝેબના ગુપ્ત આદેશ પર, મંદિરોની તપાસ માટે એક વહીવટી ટુકડી મોકલવામાં આવી. નાગા સાધુઓએ તેનો પ્રતિકાર કરવાની યોજના બનાવી લીદી. આ ટકરાવ સમય રહેતા જ્ઞાનવાપીના યુદ્ધમાં પરિણમ્યો. આ સમયે, કાશીમાં હાજર મુખ્ય અખાડાઓની...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
g clip-path="url(#clip0_868_265)">