મહાત્મા ગાંધીની હત્યા પછી કેમ ન થયુ તેમના શરીરનું પોસ્ટમાર્ટમ ? જાણો આ અહેવાલમાં

Knowledge : મહાત્મા ગાંધી આઝાદ ભારતનું માર્ગદર્શન વધારે સમય ન કરી શક્યા. પણ તેમના હત્યા સંબંધિત વાત તમે ક્યારેય સાંભળી જ નહીં હશે. તેમની હત્યા પછી તેમના શરીરનું પોસ્ટમાર્ટમ કરવામાં ન આવ્યુ હતુ.

મહાત્મા ગાંધીની હત્યા પછી કેમ ન થયુ તેમના શરીરનું પોસ્ટમાર્ટમ ? જાણો આ અહેવાલમાં
Knowledge newsImage Credit source: File photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 6:31 PM

Knowledge : મહાત્મા ગાંધી વિશે આજે આખી દુનિયા જાણે છે. તેમના સત્ય અને અહિંસાના સિદ્ધાત, તેમનું આખુ જીવન આજે પણ આખી દુનિયાને પ્રેરણા આપી રહ્યા છે. તેમનું આખુ જીવન જ દુનિયાના દરેક વ્યક્તિ માટે એક આર્દશ સંદેશ છે. તેમના જીવનથી પ્રેરણા લઈને આજે કરોડો લોકો જીવી રહ્યા છે. નાથૂરામ ગોડસે (Nathuram Godse) જેવા લોકો તેમના વિચારોમાં ન માનતા હતા, જેમના કારણે તેમની હત્યા થઈ. મહાત્મા ગાંધી આઝાદ ભારતનું માર્ગદર્શન વધારે સમય ન કરી શક્યા. પણ તેમના હત્યા સંબંધિત વાત તમે ક્યારેય સાંભળી જ નહીં હશે. તેમની હત્યા પછી તેમના શરીરનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યુ ન હતુ.

30 જાન્યુઆરીના, 1948ના રોજ ગોડસે એ એવુ કામ કર્યુ જેના કારણે ભારત સહિત આખી દુનિયાના લોકો ચોંકી ગયા. મહાત્મા ગાંધી પોતાની રોજની પ્રાર્થના સભામાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. બિડલા હાઉસમાં દક્ષિણપંથી ઉગ્રવાદી નાથૂરામ ગોડસે એ તેમને ગોળી મારી દીધી હતી. મહાત્મા ગાંધીની હત્યા પહેલા પણ થઈ હતી. વર્ષ 1934 પછી તેમની હત્યાના 5 વાર પ્રયાસ થયા હતા, જે નિષ્ફળ થતા હતા. પણ 30 જાન્યુઆરીના, 1948ના રોજ ભારતના લોકોના પ્રિય મહાત્મા ગાંધીની હત્યા થઈ ગઈ.

આરોપીઓને થઈ આ સજા

મહાત્મા ગાંધીની હત્યા પછી કેસ પણ ચાલ્યો, ગોડસે સહિત 8 લોકો વિરુદ્ધ આ કેસ થયો હતો. લાલ કિલ્લામાં વિશેષ અદાલતમાં શરુ કરવામાં આવી હતી. ગોડસે અને નારાયણ આપ્ટેને મૃત્યુ દંડની સજા થઈ. બાકીના તમામ લોકોમે ઉમર કેદની સજા થઈ. જ્યારે વિનાયક દામોદર સાવરકરને છોડી દેવામાં આવ્યા.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કેમ બાપૂના શરીરનું પોસ્ટમાર્ટમ ન થયુ ?

મહાત્મા ગાંધીની હત્યા પછી તમામ જરુરી અને રાજકીય પ્રક્રિયાઓ પૂરી કરવામાં આવી. પણ તેમના શરીરનું પોસ્ટમાર્ટમ કરવામાં ન આવ્યુ. ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિમાં એવુ સૂચિત કરવામાં આવ્યુ છે કે બાપૂની હત્યા પછી તેમના શરીરનું પોસ્ટમાર્ટમ નહીં થયુ. કારણ કે તેમના પરિવારવાળાની ઈચ્છા હતી કે તેમના શરીરનું પોસ્ટમાર્ટમ ન કરવામાં આવે. આ વાત વિશે જાણવા સુબ્રમણ્યમ સ્વામી જેવા અનેક લોકોએ અરજી પણ કરી હતી. પણ તેમને આ અંગે જવાબ આપવામાં ન આવ્યો. પણ બાપૂના જવાથી આપણા દેશને એક મહાન આત્માના જવાથી ક્ષતિ થઈ હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">