T-20: કેપ્ટન ધોનીના સ્પાર્કવાળા નિવેદન પર મચી ગઇ બબાલ, બચાવમાં પ્રજ્ઞાન ઓઝા આગળ આવ્યા

ચેન્નાઇ સુપર કિંગ્સની સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટી-20 લીગની તેરમી સિઝનમાં ચેન્નાઇની આ સાતમી હાર હતી. આ હાર પછી ચેન્નાઇની પ્લેઓફની રેસમાં થી બહાર ફેંકાઇ જવાનો ભય સર્જાયો છે. આ મેચ બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યુ હતુ કે, યુવા ખેલાડીઓને એટલા માટે મોકો નહોતો આપ્યો કે તેમનામાં […]

T-20: કેપ્ટન ધોનીના સ્પાર્કવાળા નિવેદન પર મચી ગઇ બબાલ, બચાવમાં પ્રજ્ઞાન ઓઝા આગળ આવ્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 21, 2020 | 5:52 PM

ચેન્નાઇ સુપર કિંગ્સની સોમવારે રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટ થી હારનો સામનો કરવો પડ્યો હતો. ટી-20 લીગની તેરમી સિઝનમાં ચેન્નાઇની આ સાતમી હાર હતી. આ હાર પછી ચેન્નાઇની પ્લેઓફની રેસમાં થી બહાર ફેંકાઇ જવાનો ભય સર્જાયો છે.

આ મેચ બાદ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યુ હતુ કે, યુવા ખેલાડીઓને એટલા માટે મોકો નહોતો આપ્યો કે તેમનામાં સ્પાર્ક નજર નથી આવી રહ્યો. પુર્વ ક્રિકેટર કે શ્રીકાંત પછી હવે પ્રજ્ઞાન ઓઝાએ પણ હવે તેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

શ્રીકાંત ને આ નિવેદન ને માટે ધોનીને આડે હાથ લેતા કહ્યુ હતુ કે, તેને પિયુષ ચાવલા અને કેદાર જાદવમાં કયો સ્પાર્ક નજર આવી રહ્યો છે. એક સમાચાર સંસ્થા સાતે વાત દરમ્યાન પ્રજ્ઞાન ઓઝાએ પણ કહ્યુ હતુ કે, કોણ યુવાન ખેલાડી છે,  જો તે પોતે સિનિયર ખેલાડીના રુપમાં પોતાને જોઇ રહ્યા છે તો તે વાત કરતા હશે. અથવા તો તેણે ઋતુરાજ ગાયકવાડ અને જગદીશન ના વિશે વાત કરી હશે. પણ મને લાગે છે કે તેમણે કેદાર જાદવ નો જિક્ર કર્યો હશે. મે ધોનીને જોયો છે, તેના બયાનમાં ઘણું બધુ છુપાયેલુ હોય છે.

તેમણે આગળ પણ વાત કરતા કહ્યુ કે, હું એકદમ મજબુતી થી કહી શકુ છુ. કે તે ક્યારેય તે આ બે યુવાન ક્રિકેટરો માટે આમ કોમેન્ટ નહી કરી શકે. આવામાં કેમ કોઇ ખેલાડી માટે કોમેન્ટ કરે, જેમે એક જ મેચ રમી હોય. આ નિવેદનના ઉંડાણમાં જવા માંગીશ. જો તેણે ઋતુરાજ અને જગદીશન ના માટે આમ કહ્યુ હોય તો હું તે માટે બિલકુલ સપોર્ટ નહી કરુ. 24 વર્ષના જગદીશને ચેન્નાઇ માટે એક જ મેચ રમી છે અને જેમાં તેણે 117.85 ના સ્ટ્રાઇક રેટ થી 33 રન બનાવ્યા હતા. ઋતુરાજે બે મેચમાં પાંચ રન બનાવ્યા હતા. કેદાર જાદવ આઠ મેચ રમીને 20.66 ની સરેરાશ થી 62 રન બનાવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">