Sukanya Samriddhi Yojana : 7.6 ટકા રિટર્ન આપતી આ સરકારી યોજના સારા વળતર સાથે તમારા નાણાંની સુરક્ષા પ્રદાન કરશે, જાણો સંપૂર્ણ માહિતી

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાકતી મુદત પહેલા ખાતું બંધ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. ખાતું ચલાવ્યાના 5 વર્ષ પછી તમે તેને બંધ કરી શકો છો અને જમા કરેલા પૈસા લઈ શકો છો. જો કે તેની કેટલીક શરતો છે.

Sukanya Samriddhi Yojana : 7.6 ટકા રિટર્ન આપતી આ સરકારી યોજના સારા વળતર સાથે તમારા નાણાંની સુરક્ષા પ્રદાન કરશે, જાણો સંપૂર્ણ માહિતી
Sukanya Samriddhi Yojana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 7:12 AM

સુકન્યા સમૃદ્ધિ યોજના(Sukanya Samriddhi Yojana) એ સરકાર દ્વારા સમર્થિત યોજના છે જે દીકરીઓ માટે ચલાવવામાં આવે છે. માતા-પિતા તેમની પુત્રીના નામે આ બચત યોજના શરૂ કરી શકે છે અને સારી રકમ ઉમેરી શકે છે. બાદમાં આ રકમનો ઉપયોગ પુત્રીના શિક્ષણ અથવા લગ્ન માટે કરી શકાય છે. હાલમાં આ યોજના (SSY)નો વ્યાજ દર 7.6 ટકા છે અને આ ખાતું ઓછામાં ઓછા 250 રૂપિયામાં દીકરીના નામે શરૂ કરી શકાય છે. આ ખાતું 10 વર્ષની ઉંમર સુધી દીકરીના નામે ખોલાવી શકાય છે. ખાતામાં ઓછામાં ઓછા 250 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં જમા કરાયેલ પૈસા ક્યારે અને કેવી રીતે ઉપાડી શકાય?

યોજનાના પૈસા પરત મેળવવા અથવા રિટર્ન અંગે પ્રશ્નો વારંવાર પૂછવામાં આવતા હોય છે. નિયમો અનુસાર જ્યારે પુત્રી 18 વર્ષની થાય અથવા તે 10મું પાસ કરે ત્યારે તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. ખાતામાં જમા થયેલ કુલ બેલેન્સમાંથી 50% ઉપાડી શકાય છે. આ સંદર્ભમાં પોસ્ટ ઓફિસના નિયમો કહે છે કે સુકન્યા સમૃદ્ધિ ખાતામાંથી હપ્તામાં પણ પૈસા ઉપાડી શકાય છે. એક વર્ષમાં માત્ર એક જ હપ્તો ઉપાડી શકાય છે અને ખાતામાંથી પૈસા ઉપાડવાની છૂટ ફક્ત 5 વર્ષ માટે હપ્તામાં જ છે.

પાકતી મુદત પહેલા ખાતું કેવી રીતે બંધ કરવું?

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાકતી મુદત પહેલા ખાતું બંધ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. ખાતું ચલાવ્યાના 5 વર્ષ પછી તમે તેને બંધ કરી શકો છો અને જમા કરેલા પૈસા લઈ શકો છો. જો કે તેની કેટલીક શરતો છે. જો ખાતાધારકનું મૃત્યુ થાય તો ખાતું બંધ કરી શકાય છે. ખાતું બંધ કરવાની સુવિધા કેટલીક પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ઉપલબ્ધ છે. જો ખાતાધારકની પુત્રી અસાધ્ય અથવા જીવલેણ બિમારી હોય ખાતું ચલાવતા વાલીનું મૃત્યુ થાય તો ખાતું બંધ કરી શકાય છે. આવી સ્થિતિમાં ખાતું બંધ કરવા માટે તમામ દસ્તાવેજો અને અરજીઓ આપવી જરૂરી છે. જે પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ ચાલી રહ્યું છે, ત્યાં અરજી સબમિટ કરીને ખાતું બંધ કરવાની વિનંતી કરવાની રહેશે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

21 વર્ષ પછી તમને કેટલા પૈસા મળશે

ધારો કે બાળકીનો જન્મ 2020માં થયો હતો અને તેના માતા-પિતાએ તે જ વર્ષે પુત્રીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ શરૂ કર્યું હતું. આ ખાતું 21 વર્ષ પછી એટલે કે 2041માં મેચ્યોર થશે. દર વર્ષે 1 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે અને રોકાણનો સમયગાળો 15 વર્ષનો છે. 15 વર્ષના અંત સુધીમાં 15 લાખ ઉમેરવામાં આવશે. જો એક વર્ષ માટે વ્યાજ દર 7.6% પર નક્કી કરવામાં આવે છે તો 21 વર્ષના અંતે 3,10,454.12 રૂપિયા વ્યાજ તરીકે ઉમેરવામાં આવશે. તદનુસાર 21 વર્ષના અંતે મેચ્યોર મૂલ્ય તરીકે પુત્રીના ખાતામાં રૂ. 43,95,380.96 જમા કરવામાં આવશે.

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">