AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ટેરિફ હટ્યા બાદ ભારતીય નિકાસકારોને અમેરિકા પાસેથી રિફંડ મળશે? રૂ. 15420000000000 નો છે સવાલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ રદ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે તેને ગેરકાયદે અને અયોગ્ય ઘોષિત કર્યો છે. આ ચુકાદા બાદ રિફંડને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું ટ્રમ્પ જે દેશો પાસેથી રેસિપ્રોકલ ટેરિફ લીધો તેમને રિફંડ કરશે?

શું ટેરિફ હટ્યા બાદ ભારતીય નિકાસકારોને અમેરિકા પાસેથી રિફંડ મળશે? રૂ. 15420000000000 નો છે સવાલ
| Updated on: May 15, 2026 | 5:20 PM
Share

અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન તરફથી લગાવવામાં આવેલા ટેરિફને રદ કરી દીધો છે. આ નિર્ણય બાદ અમેરિકી કંપનીઓ ગયા વર્ષે ટ્રમ્પના ટેરિફ લગાવવા પર જે અબજો ડૉલરનું ચુકવ્યા હતા. તેનુ શું થશે? આના પર ટ્રમ્પ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નથી આવ્યો. આ સ્થિતિ ત્યારે છે જ્યારે પ્રશાસને ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારે વસુલવામાં આવેલા ટેક્સને પરત કરવાનું વચન આપ્યુ હતુ. જો કે, વહીવટીતંત્ર કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આ રિફંડ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે તે સમજાવ્યું નથી. આનો અર્થ એ થયો કે ભારતીય નિકાસકારોને થયેલા નુકસાન માટે વળતર આપવાની કોઈ વ્યવસ્થા નથી. 30 લાખથી વધુ વ્યવસાયોએ 170 અબજ ડોલર (આશરે રૂ.15 લાખ 42 હજાર કરોડ) ટેરિફ રદ કરવાની માંગ કરી છે. ન્યાયાધીશ બ્રેટ કેવનોઘે સુનાવણી દરમિયાન લખ્યું હતું કે અબજો ડોલરની ચુકવણીની યુએસ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
સાત જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ: ખેડૂતોને મોટી રાહત, જુઓ Video
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
g clip-path="url(#clip0_868_265)">