AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ટેરિફ હટ્યા બાદ ભારતીય નિકાસકારોને અમેરિકા પાસેથી રિફંડ મળશે? રૂ. 15420000000000 નો છે સવાલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ટેરિફ રદ થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટે તેને ગેરકાયદે અને અયોગ્ય ઘોષિત કર્યો છે. આ ચુકાદા બાદ રિફંડને લઈને સવાલ ઉઠી રહ્યા છે કે શું ટ્રમ્પ જે દેશો પાસેથી રેસિપ્રોકલ ટેરિફ લીધો તેમને રિફંડ કરશે?

શું ટેરિફ હટ્યા બાદ ભારતીય નિકાસકારોને અમેરિકા પાસેથી રિફંડ મળશે? રૂ. 15420000000000 નો છે સવાલ
| Updated on: May 15, 2026 | 5:20 PM
Share

અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન તરફથી લગાવવામાં આવેલા ટેરિફને રદ કરી દીધો છે. આ નિર્ણય બાદ અમેરિકી કંપનીઓ ગયા વર્ષે ટ્રમ્પના ટેરિફ લગાવવા પર જે અબજો ડૉલરનું ચુકવ્યા હતા. તેનુ શું થશે? આના પર ટ્રમ્પ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નથી આવ્યો. આ સ્થિતિ ત્યારે છે જ્યારે પ્રશાસને ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારે વસુલવામાં આવેલા ટેક્સને પરત કરવાનું વચન આપ્યુ હતુ. જો કે, વહીવટીતંત્ર કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આ રિફંડ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે તે સમજાવ્યું નથી. આનો અર્થ એ થયો કે ભારતીય નિકાસકારોને થયેલા નુકસાન માટે વળતર આપવાની કોઈ વ્યવસ્થા નથી. 30 લાખથી વધુ વ્યવસાયોએ 170 અબજ ડોલર (આશરે રૂ.15 લાખ 42 હજાર કરોડ) ટેરિફ રદ કરવાની માંગ કરી છે. ન્યાયાધીશ બ્રેટ કેવનોઘે સુનાવણી દરમિયાન લખ્યું હતું કે અબજો ડોલરની ચુકવણીની યુએસ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
શ્વાન દીપડા સામે લડી ત્રણ યુવાનોનો બચાવ્યો જીવ
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજાઈ, મહાભંડારાનું પણ કરાયું આયોજન
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
જસદણની ડમી આલ્ફા સ્કૂલનો પર્દાફાશ, 697 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા ! Video
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
3 સિંહો સામે જીવ માટે જંગ! શ્વાન અને આખલાના CCTV વાયરલ
g clip-path="url(#clip0_868_265)">