અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોનાથી સંક્રમિત

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે. વાઈટ હાઉસે આની પુષ્ટી કરી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોનાથી સંક્રમિત
Joe BidenImage Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2022 | 8:56 PM

અમેરિકાના (America) રાષ્ટ્રપતિ જો બાઈડનને (Joe Biden) લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કોરોના વાઈરસથી (Corona Virus) સંક્રમિત થયા છે. વ્હાઈટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. નિવેદન મુજબ- રાષ્ટ્રપતિમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા છે. હાલમાં, તે પેક્સલોવિડ એન્ટિવાયરલ ટેબ્લેટ લઈ રહ્યા છે. કોરોના વેક્સિનના બંને ડોઝ બાઈડેને સમયસર લીધા હતા. આ પછી તેમણે બે બૂસ્ટર ડોઝ પણ લીધા છે. બાઈડન પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ થયા હતા.

ઉલ્લેખનીય છે કે મે મહિનામાં આ પહેલા જ રાષ્ટ્રપતિ જો બાઈડન અને જીલ બાઈડનની પુત્રી એશલે પણ કોરોના વાઈરસથી સંક્રમિત થઈ હતી અને તેમની માતાની સાથે લેટિન અમેરિકાનો પ્રવાસ પણ રદ કર્યો હતો. આ બીજી વખત એશલ બાઈડનને પોતાનો પ્રવાસ રદ કરવો પડ્યો, આ પહેલા પણ એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાના કારણે એશલેને પોતાની માતા સાથે પૂર્વ યુરોપનો પ્રવાસ રદ કરવો પડ્યો હતો. જો કે તે સમયે એશલે સંક્રમિત થઈ નહતી.

અમેરિકી રાષ્ટ્રપતિ હવે ઝૂમ કોલ દ્વારા નાગરિકો સાથે વાતચીત કરશે. સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે એવું પણ સૂચન કર્યું છે કે જે લોકો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના સંપર્કમાં આવ્યા છે તેઓ કોવિડ માટે ટેસ્ટ કરાવે. ઉલ્લેખનીય છે કે ફરી એકવાર સમગ્ર વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">