ભારતીયો માટે Thailand એ ઉઠાવ્યું મોટું પગલું, વિઝા ટેન્શનનો અંત આવ્યો, જાણો શું છે નવો નિયમ

Visa Free Entry : થાઈલેન્ડ સરકારે ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત બે મહિના માટે વિઝા ફ્રી એન્ટ્રી આપવામાં આવશે. આનો અર્થ એ થયો કે હવે ભારતીય પાસપોર્ટ ધરાવનારાઓએ થાઈલેન્ડ જવા માટે વિઝા મેળવવાની ચિંતા કરવાની જરૂર નથી.

ભારતીયો માટે Thailand એ ઉઠાવ્યું મોટું પગલું, વિઝા ટેન્શનનો અંત આવ્યો, જાણો શું છે નવો નિયમ
Thailand will provide visa-free entry
Follow Us:
| Updated on: Jun 13, 2024 | 10:24 AM

Visa Free Entry : ભારતીય લોકો માટે સારા સમાચાર છે. હવે ભારતમાંથી થાઈલેન્ડની મુલાકાત લેનારાઓએ વિઝાની ચિંતા કરવાની જરૂર નથી. થાઈ સરકારે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે બે મહિના માટે વિઝા-મુક્ત મુસાફરીની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. થાઈલેન્ડ સરકારની આ નીતિ, પ્રવાસનને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી છે, જેમાં 93 દેશોનો સમાવેશ થાય છે, જેમાં ભારત પણ સામેલ છે.

થાઈલેન્ડનો પ્રવાસન ઉદ્યોગ COVID-19 રોગચાળાને પગલે પડકારોનો સામનો કરી રહ્યો છે. આનો સામનો કરવા માટે થાઇલેન્ડે વિશ્વભરના મુલાકાતીઓને આકર્ષવા માટે નવા પગલાં અમલમાં મૂક્યા છે. આ પગલાંમાં મુખ્યત્વે વિઝા નિયમોમાં છૂટછાટનો સમાવેશ થાય છે.

આ નિયમ આવતા મહિનાથી લાગુ થશે

તાજેતરના નિર્ણયોમાં અન્ય દેશોના કર્મચારીઓ સ્નાતક વિદ્યાર્થીઓ અને નિવૃત્ત લોકોને લાંબા સમય સુધી રહેવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. થાઈલેન્ડ સરકાર આનાથી અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાની અપેક્ષા રાખી રહી છે. થાઈ સરકારનો આ નિર્ણય આવતા મહિનાથી અમલમાં આવશે. જેમાં 93 દેશોના પ્રવાસીઓને 60 દિવસના સમયગાળા માટે થાઈલેન્ડની મુલાકાત લેવાની તક મળશે.

જૂની સાવરણી ક્યારે, કયા દિવશે અને ક્યાં ફેકવી જોઈએ, જાણી લો
Kiwi : સવારે ખાલી પેટે ખાઓ કીવી, મળશે 5 ચમત્કારિક ફાયદા
તાંબાના વાસણમાં પાણી પીવાથી થાય છે અનેક લાભ
આજનું રાશિફળ તારીખ : 26-10-2024
ટેસ્ટ ક્રિકેટના 142 વર્ષના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
ડાયાબિટીસના દર્દીઓ દિવાળી પર ખાઈ શકશે આ મીઠાઈ, જાણી લો

કામદારો માટે વિઝા લંબાવવામાં આવ્યા છે

આ સાથે અન્ય દેશોના કામદારોને પાંચ વર્ષની વિસ્તૃત વિઝા અવધિનો લાભ મળશે. જેમાં દરેક રોકાણમાં 180 દિવસની છૂટ આપવામાં આવશે. તેના પોસાય તેવા ભાવો અને સુંદર ટાપુઓ માટે જાણીતું થાઈલેન્ડ લાંબા સમયથી વિશ્વભરના પ્રવાસીઓ માટે લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.

વર્ષ 2023માં જ 2.45 કરોડ વિદેશી પ્રવાસીઓ થાઈલેન્ડ પહોંચ્યા હતા. થાઈલેન્ડ સરકારે વાર્ષિક 25 થી 30 મિલિયન પ્રવાસીઓને આકર્ષવાનું લક્ષ્ય રાખ્યું છે. રાજધાની બેંગકોકની સાથે, ફૂકેટ, ચિયાંગ માઈ તેમજ ઐતિહાસિક શહેરો અયુથ્યા અને સુખોથાઈ મુખ્ય પ્રવાસન સ્થળો છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતીય પ્રવાસીઓ થાઈલેન્ડની મુલાકાત લે છે.

અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજી પંથકમાં ભૂંડ પકડવાની કામગીરી હાથ ધરાઈ
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
g clip-path="url(#clip0_868_265)">