PM બનવાની રેસમાં સામેલ ઋષિ સુનક, કહ્યું અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું લક્ષ્ય

એક દિવસ પહેલા જ ઋષિ સુનકના સમર્થકોએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ ભારતીય મૂળના પૂર્વ નાણા પ્રધાને દેશના વડા પ્રધાન બનવાની રેસમાં ઉમેદવારોની યાદીમાં સામેલ થવા માટે 100 સાંસદોનું સમર્થન મેળવ્યું છે.

PM બનવાની રેસમાં સામેલ ઋષિ સુનક, કહ્યું અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું લક્ષ્ય
Rushi SunakImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2022 | 4:27 PM

બ્રિટનમાં (Britain) છેલ્લા ઘણા દિવસોથી રાજકીય ઉથલપાથલ મચેલી છે. નવા પીએમ બનેલા લિઝ ટ્રસના (Liz Truss) રાજીનામા બાદ સવાલ એ હતો કે હવે નવા વડાપ્રધાન કોણ બનશે? કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ ઋષિ સુનકે (Rishi Sunak) આ વિવાદ બાદ મૌન ધારણ કર્યું હતું. હવે ટ્વીટ કરીને તેમણે પીએમ પદની રેસમાં સામેલ થવાની વાત કરી છે. તેમણે લખ્યું છે કે યુનાઈટેડ કિંગડમ એક મહાન દેશ છે, પરંતુ આપણે મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છીએ.

તેમણે આગળ લખ્યું કે તેથી જ હું કન્ઝર્વેટિવ પાર્ટીનો નેતા બનવા અને તમારા આગામી વડાપ્રધાન બનવા માટે ઉભો છું. હું આપણી અર્થવ્યવસ્થાને સુધારવા માંગુ છું, મારી પાર્ટીને એક કરવા માંગુ છું અને મારા દેશ માટે કામ કરવા માંગુ છું. આ પુરા વિવાદ બાદ સુનકે પહેલીવાર સત્તાવાર રીતે પીએમ પદની રેસમાં સામેલ થવાનો સ્વીકાર કર્યો છે.

એક દિવસ પહેલા જ ઋષિ સુનકના સમર્થકોએ દાવો કર્યો હતો કે ભૂતપૂર્વ ભારતીય મૂળના પૂર્વ નાણા પ્રધાને દેશના વડા પ્રધાન બનવાની રેસમાં ઉમેદવારોની યાદીમાં સામેલ થવા માટે 100 સાંસદોનું સમર્થન મેળવ્યું છે. સુનક દેશના વડા પ્રધાન અને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા તરીકે લિઝ ટ્રસની જગ્યા લેવાની રેસમાં સામેલ છે. 42 વર્ષીય સુનક માટે સમર્થકોની સંખ્યા વધી રહી છે અને કેરેબિયન દેશમાં વેકેશન પર ગયેલા દેશના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પરત ફર્યા બાદ તેમના સમર્થનમાં પણ ઓછામાં ઓછા 100 સાંસદોનું હોવાનો દાવો કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

સુનક અને જોન્સનમાંથી કોઈએ પણ અત્યાર સુધી પાર્ટીના નેતા બનવા માટે ચૂંટણી લડવાની ઔપચારિક જાહેરાત કરી નથી. અત્યાર સુધી લીડર ઓફ કોમન્સ પેની મોર્ડન્ટ એકમાત્ર એવા ઉમેદવાર છે, જેમણે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે, ભૂતપૂર્વ નાણાપ્રધાન સુનકને કેટલાક ટોરી પાર્ટીના કેટલાક મંત્રીઓ અને પાર્ટીના કેટલાક સાંસદોનું સમર્થન મળ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન ડોમિનિક રાબે બીબીસીને જણાવ્યું હતું કે ઉનાળા માટે ઋષિની યોજના બિલકુલ સાચી હતી અને મને લાગે છે કે તે હજુ પણ યોગ્ય યોજના છે.

તેમને કહ્યું કે “મને લાગે છે કે તે થોડી સ્થિરતા લાવવા અને પાર્ટીના લાખો કાર્યકરોને વિશ્વાસ અપાવવા અને દેશમાં બિઝનેસ વધારવા માટે યોગ્ય ઉમેદવાર છે,” રાબે કહ્યું, અમે પાછા નહીં જઈ શકીએ. અમારે દેશ અને સરકારને આગળ લઈ જવાની છે. ઘટનાઓનો નવો વળાંક સ્કાય ન્યૂઝના અહેવાલમાંથી આવ્યો છે જેમાં તેને ડોમિનિક રિપબ્લિકથી જોનસોનને તેની પત્ની અને બાળકો સાથે લંડન પરત ફરતા બતાવવામાં આવ્યા. ત્યારે ભૂતપૂર્વ વડાપ્રધાનના સહયોગીઓએ સંકેત આપ્યો છે કે તે જ્હોન્સનના ફરીથી 10 ડાઉનિંગ સ્ટ્રીટ પર પહોંચવાના પક્ષમાં છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">