Breaking News : સુધારાવાદી મસૂદ પેજેશ્કિયન બનશે ઈરાનના નવા રાષ્ટ્રપતિ , રૂઢિચુસ્ત જલિલીને હરાવીને જીતી ચૂંટણી

મસૂદ પેઝેશ્કિયન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બનશે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને કારમી હાર આપી હતી. રન-ઓફમાં, પેજેશકિયનને 16,384,403 મત મળ્યા જ્યારે જલીલી 13,538,179 મતો સાથે બીજા સ્થાને રહ્યા.

Breaking News : સુધારાવાદી મસૂદ પેજેશ્કિયન બનશે ઈરાનના નવા રાષ્ટ્રપતિ , રૂઢિચુસ્ત જલિલીને હરાવીને જીતી ચૂંટણી
Masoud Pezeshkian will be the new President of Iran
Follow Us:
| Updated on: Jul 06, 2024 | 10:59 AM

મસૂદ પેજેશ્કિયન ઈરાનના નવા રાષ્ટ્રપતિ બનશે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કટ્ટરવાદી નેતા સઈદ જલીલીને કારમી હાર આપી હતી. રન-ઓફમાં, પેજેશકિયનને 16,384,403 મત મળ્યા જ્યારે જલીલી 13,538,179 મતો સાથે બીજા સ્થાને રહ્યા. શુક્રવારે પેજેશકિયન અને જલીલી વચ્ચે સીધો મુકાબલો હતો. આ મેચમાં પેજેશકિયાને શાનદાર જીત મેળવી હતી.

પેજેશ્કિયનને લગભગ 42 ટકા વોટ મળ્યા

અગાઉ, ત્યાં 28 જૂને પ્રથમ રાઉન્ડનું મતદાન થયું હતું, પરંતુ તે રાઉન્ડમાં કોઈપણ ઉમેદવારને 50 ટકાથી વધુ મત મળ્યા નહોતા અથવા તો સંપૂર્ણ બહુમતી મળી ન હતી. ઈરાનમાં જીત માટે 50 ટકા વોટ જરૂરી છે. ગયા અઠવાડિયે યોજાયેલા મતદાનના પ્રથમ રાઉન્ડમાં, પેજેશ્કિયનને લગભગ 42 ટકા વોટ મળ્યા જ્યારે જલીલીને 39 ટકા મત મળ્યા.

કટ્ટરપંથી જલીલીને મળી કરારી હાર

આ પછી, ફાઇનલ અને નિર્ણાયક મુકાબલામાં શુક્રવારે ફરીથી ફાઇનલ મુકાબલો યોજાયો હતો, જેમાં કટ્ટરપંથી જલીલી જીતી શક્યા ન હતા અને પેજેશકિયનનો વિજય થયો હતો. પેઝેશ્કિયનની જીત પછી, તેમના સમર્થકોએ તેહરાન અને અન્ય શહેરોમાં રસ્તાઓ પર ઉતરીને ઉજવણી કરવાનું શરૂ કર્યું. પેઝેશ્કિયનને ઈરાનમાં સુધારાવાદી નેતા તરીકે ઓળખવામાં આવે છે.

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

રાષ્ટ્રપતિ પદની રેસમાં કુલ 4 ઉમેદવારો હતા

તે જ સમયે, કટ્ટરપંથી સઈદ જલીલીને ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના નજીકના માનવામાં આવે છે. ઈરાનમાં આ ચૂંટણી એવા સમયે થઈ છે જ્યારે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે પશ્ચિમ એશિયામાં વ્યાપક તણાવ છે અને ઈરાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ઈરાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 80 લોકોએ અરજી કરી હતી પરંતુ બાદમાં માત્ર 6 નામોને જ મંજૂરી મળી હતી.

જોકે, મતદાન પહેલા બે ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચી લીધા હતા. આ પછી રાષ્ટ્રપતિ પદની રેસમાં કુલ 4 ઉમેદવારો હતા. પ્રથમ રાઉન્ડમાં, મસૂદ પેઝેશ્કિયન અને સઈદ જલીલી વચ્ચે સખત સ્પર્ધા હતી, જ્યારે મોહમ્મદ બાકર કાલિબાફ અને મોસ્તફા પોરમોહમ્મદી પ્રથમ રાઉન્ડમાં રેસમાંથી બહાર થઈ ગયા હતા. બંને ત્રીજા અને ચોથા ક્રમે રહ્યા હતા.

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">