Germany માં મળ્યા પાષાણ અને મધ્ય યુગના અવશેષો, મળી દુર્લભ કબર, હથિયાર, ઘરેણા અને માટીના વાસણો

Germany : ધરતીની અંદર આજે પણ પ્રાચીન કાળના અનેક અવશેષો દબાયેલા છે. સમયે સમયે આ અવશેષો મળતા આવ્યા છે. હાલમાં જર્મનીમાં જ આવા અવશેષો મળ્યા છે.

Germany માં મળ્યા પાષાણ અને મધ્ય યુગના અવશેષો, મળી દુર્લભ કબર, હથિયાર, ઘરેણા અને માટીના વાસણો
Image Credit source: tv9 gfx
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 5:56 PM

Viral News : આપણી પૃથ્વી હજારો વર્ષો પહેલાની છે. આદિમાનવ કાળથી દિવસે દિવસે માનવજાતિનો ધીરે ધીરે વિકાસ થયો ગયો. યુગો બદલાયા અને સાથે સાથે માણસનો વ્યવહાર, જીવનશૈલી, સંસ્કૃતિઓ અને પરંપરા પણ બદાલાઈ. આ પૃથ્વી પણ એવા ઘણા સમાજ અને સંસ્કૃતિઓ થઈ ગઈ જેવા વિશે આજે આપણે નથી જાણતા. પ્રાચીન યુગ અને મધ્ય યુગમાં આવેલી પ્રાકૃતિક આફતોને કારણે આ સંસ્કૃતિઓનો નાશ થઈ ગયો. આવી અનેક સંસ્કૃતિઓના નગર ભૂતકળમાં જમીનમાંથી મળી આવ્યા છે. તેમાંથી મળેલા અવશેષો પરથી આપણને તે સંસ્કૃતિઓ વિશે વધુ જાણવા મળે છે. હાલમાં જર્મનીમાંથી (Germany) આવા જ જૂના અને ક્યારે ના જોયા હોય તેવા અવશેષો મળી આવ્યા છે.

જર્મનીમાં ડેન્યૂબ નદી પાસે ત્યાના પુરાતત્વ વિભાગને પ્રાચીનકાળના અવશેષો મળ્યા છે. તેમને પાષાણ અને મધ્ય યુગની કબરો મળે છે, આ સિવાય તેમને હથિયાર, ઘરેણા અને માટીના વાસણો પણ મળ્યા છે. આ અવશેષો પરથી માનવ ઈતિહાસને સૌથી જૂના કાળની માહિતીઓ મળશે. જણાવી દઈએ કે દક્ષિણ-પશ્ચિમ જર્મનીમાં ટટલિંગેનના ગીસિંગેન-ગુટમાડિંગેન જિલ્લામાંથી આ પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો આ વિસ્તારમાં એક તળાવના બાંધકામ દરમિયાન મળી આવ્યા છે.

જર્મનીમાં દુર્લભ માનવામાં આવે છે આવી કબર

જર્મનીમાં મળેલી આ કબરો દક્ષિણ-પશ્ચિમ જર્મનીમાં દુર્લભ માનવામાં આવે છે. અહીં મધ્ય યુગના શરુઆતની 140 કબર મળી આવી છે.આ કબરો ઈસ્વીસન 500થી 600 વચ્ચેની છે. આ સિવાય ત્યાથી તલવાર, ઢાલ, પાણીના ગ્લાસ, ઝુમકા, ભાલા, હાડકાથી બનેલી કાંસકી પણ મળી છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

મધ્ય યુગની શરુઆતનો સમય એ પશ્ચિમી રોમન સામ્રાજ્યની અંત પછીની સદી છે, આ સદી 476ની છે. આ સમયને પ્રવાસન કાળ કે વોલ્કરવાંડરંગ તરીકે ઓળખવામાં આવતો હતો. આ સમયમાં યુરોપમાં અલગ-અલગ જનજાતિઓ એક જગ્યાએથી બીજી જગ્યા એ જતી હતી. અને એકબીજા સાથે યુદ્ધ કરતી હતી અને વિજય મેળવી ત્યા જ વસી જતી હતી. જર્મનીમાં જે કબરો મળી છે તેમાં જોવા મળ્યુ છે કે મહિલાઓના શરીર ઘરેણા અને મોતિયો સાથે હતા. તથા પુરુષોના શરીર હથિયારો સાથે દફનાવામાં આવ્યા હતા. કેટલીક જાતિઓમાં દફનની વધી અલગ હોય છે. આ પ્રાચીન અવશેષો પરથી આપણને આગળ પણ અનેક માહિતીઓ મળે શકે છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">